Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 108
________________ ભક્તિનાં પદ વાલાજી રે ! ભક્તિ માહાત્મ વિના ભેર ભૂલા ભમે; કરી કરી કલ્પના, સર્વ યે, તત્વરસનું રિદે નિમિષ માહાતમ નહી કરે, પરપંચ પાખંડ મેહે મેહે વાલાજી રે.. ૨ વાલાજી રે ! ધૂમ્રપાન તપ સાધતાં વાધતાં, તેહને અધિક બેઉ કર્મ વિલમાં. નરસૈયાચા સ્વામી સંગે વિલસતાં, આદ ને અંત બેઉ રહ્યા રે અલગા. વાલાજી રે૩ [ રાગ : આશાવરી ] વાલાજી રે ! તમારુ મુખ મેલ્યુ નવ જાયે રે, તમે છે અમારે મન ગમતાં. બ્રહ્માદિકને મેહ ઉપજાવે રે, રૂપ લક્ષણ ગુણ સુંદરતા. વાલાજી રે !...૧ વાલાજી રે ! વેણુ વજાડે ને મધુરે ગાવો, ચંચલ લોચન ચપલતા. સરવે સાદે ધેન લાવે, માનનીયાચા મન હરતા. વાલાજી રે !....૨ વાલાજી રે ! સુરનર મુનિ તેને ધ્યાને ના, તે વ્રજસુ દરી-સું રંગ રમતા. નંદના નંદન તુને કેણે ન કલાણો, તારી લીલા ન જાણે વેદ વદતા. વાલાજી રે !...૩ વાલાજી રે અગમ વારતા સર્વે જાણે, જાણે છે જનની મમતા. નરસૈયાચા સ્વામી, તુજને ન જાણે, તે નર હેંડે ભૂલા ભમતા. વાલાજી રે !....૪ ૧૫૮ [ રાગ : આશાવરી ] વાલાજી રે ! પ્રાણ થકી મુને વનવ વાહાલા, અને રાત્યદિવસ રુદે ભાવું રે, તપ તીર્થ વૈકુંઠપદ મુકી. માહારા વૈનવ હોય ત્યાં હું આવું રે. વૈરનવ...૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132