Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
બાધક પદે (૧૭૩-૧૭૫)
- ૧૭૩.
[ રાગ : કેદાર ] નુગરા નરને સંગ ના કીજે, નુગરાને સંગ ભારી રે. નુગરા સંગે નરકે જઈએ, અથવા નર કે નારી રે.(ટેક) નુગરા સંગે વાત કરતાં, લખચેરાસી જાએ રે; ભૂતલ મનસાદેહ ધરીને, ફેગટ ફેરા ખાએ રે.
નુગરા નરને... ૧ નુગરાનું જલપાન કરતાં, કેટિ એક કેમ તે થાએ રે, માત તાત પાડેથી મલીને, નકુંડમાં જાએ રે.
નુગરા નરને ૨ નુગરા નરના દોષ ઘણું છે, જે કહીએ તે થેડે થોડા રે, ભણે નરસીઓ ઃ સુણે નારાયણ, નુગરાના બંધ છેડો રે.
નુગરા નરને... ૩
૧૭૪ સતગુરુ મલ્યા, વાલે મેર જનમ સંઘાતે; જેણે તેણે મારગડે, હું ભુલી ભુલી જાતી રે.
સતગુરુ, સતગુરુ મલી, વાલે મને સીખામણ્ય દીધી, પડલ ઉતારી, વાલે મને દેખતી રે કીધી.
સતગુરુ. ૨ અસનપણામાં વાલા ! મારી બુદ્ધિ હતી બાલી, ભવસાગરથી જે વાલે મને, બુડતી રે તારી.
સતગુરૂ. ૩ મુગતીની માલા, વાલે મારે ઉર પર લીધી (દીધી; અમર ઓઢાડી, વાલે મને સહાગણ કીધી.
સતગુરુ, નરસૈયા સ્વામી ! વાલે મારો પ્રેમના રે પ્યાસી, મારા વાલા સંગ રમતાં, હું રંગભેર રાચી રે.
સતગુરુ. ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132