Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta
View full book text
________________
મેવાડના ગુહિલેા
ઃ ૭૧
( ભાવાથ ) મેવાડમાં આવેલ નાગહદ નામના નગરમાં અપ્પ શંકર ઉપર તપશ્ર્ચર્યો કરતા હતા. ૧૨
તે જ સ્થળે ત્રિકૂટપર્વત ઉપર એકલિંગ મહાદેવના મંદિરમાં હારીતરાશિ પણ તે મહાદેવની આરાધના કરતા હતા. ૧૩
શંકરની આરાધનાથી પ્રસન્ન થયેલ હારીતરાશિ પ્પના ગુરુ થયા. અને શંકરની કૃપાદષ્ટિથી તે મુનિએ અપ્પુને વંશપરપરા સુધી અત્ય રાજ્ય મળવાનું વરદાન આપ્યું. ૧૫
શંકરના અનુગ્રહથી અને હારીતરાશિના અલ્પે રાજ્ય મેળવ્યુ, અનેક રાજકન્યા મેટાં રાજ્યેા પેાતાના બાહુબળથી જીતી સ્થાપના કરી. ૧૬
વરદાનથી તે બ્રાહ્મણ્વય સાથે લગ્ન કર્યાં, અનેક નાનાં લીધાં અને એક મેટા રાજ્યની
ઉપર ઉદ્ધૃત કરેલા શ્લાકેામાંથી છેલ્લા àાકમાંથી ગુહિલ વંશમાં ક્ષત્રિયત્વ શા માટે પ્રાપ્ત થયું, તેનું કારણ સ્પષ્ટ રીતે આપ્યું છે. તે બ્લેાકમાં ચાકખી રીતે કહ્યુ છે કે મહાદેવ અને હારીતરાશિના અનુગ્રહથી તેને માટું રાજ્ય મળ્યું. અર્થાત્ શિવાજીને પ્રેરણા કરનાર જેમ રામદાસ સ્વામી હતા, પન્નાના બુંદેલ રાજા છત્રસાલને પ્રેરણા કરનાર જેમ પ્રાણનાથજી હતા,૬૮ તેમ અપને પ્રેરણા કરનાર હારીતરાશિ હતા. ખપે અનેક યુદ્ધો કરી નાનાં મેટાં રાજ્યેા જીતી લીધાં, ઘણી રાજકન્યાઓ
૬૮. આરગજેબને હંફાવી શકે તેવા તે કાળમાં ત્રણ રાજ વિધાતાએ ઉત્પન્ન કર્યા હતા. મેવાડમાં રાણા રાજસિંહ, મહારાષ્ટ્રમાં શિવાજી અને ખુદેશખડમાં રાજા છત્રસાલ. છત્રસાલના ગુરુ પ્રાણનાથજી હતા. તેઓએ છત્રસાલમાં અપૂર્વ ઉત્સાહ અને વીરતા પ્રેરી હતી. કહેવાય છે કે આર ગજેબની સામે લડવામાં ધનની જરૂર હતી. ત્યારે માણનાથજીએ પન્નાની સીમમાં હીરાની ખાણુ ઉત્પન્ન રી, અઢળક ધન એકઠું કરી આપ્યું હતું. જુ ખાલકવિકૃત છમકારા, નાગરીપ્રચારણી સભાનું સંસ્કરણ પૃ. ૧૫૦-૧૫૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com