Book Title: Manni Mavjat Author(s): Tej Saheb Publisher: Tej Saheb View full book textPage 29
________________ મન ! માટે કહેવત પડી છે. “મન હોય તો માળવે જવાય પ્રભુ મહાવીરે પણ કહ્યું છે મન હોય તો મોક્ષે જવાય જેને મન મળ્યું છે તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી જીવ છે કારણ કે અનંતા જીવોને મન મળ્યું નથી અને તમોને મળ્યું છે જો જો આ મનનો સદુઉપયોગ કરી મોક્ષની યાત્રા કરવાનું રહી ન જાયPage Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49