Book Title: Manni Mavjat
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 43
________________ મન ! ને રત્નકાર મુનિવરે મર્કટની સાથે સરખાવ્યું છે જે એક વિષયમા તૃપ્ત થતુ નથી રંગ-રૂપ-ગંધ-સ્પર્શના સઘળા વિષયમાં તરતમતા જોઈએ એક ને એકથી મન થાકી જાય છે માટે વિષયોની ડાળેએથી કુદકા માર્યા કરે છે માટેજ જ્ઞાનીજનોએ બતાવેલ ધર્મની ક્રિયામા મનને પોરવવાનું સૂચન કર્યું છે

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49