Book Title: Mahaveer Vani
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 151
________________ ૨૦૦ महावीर वाणी શ્રમણુ મનને, વચનને અને શરીરને રાગદ્વેષાથી કારા રાખે છે અને એ જ સાધ્યની સિદ્ધિ માટે તમામ પ્રકારના શ્રમ કરે છે, સરળ બુદ્ધિના છે, ક્ષમાવાન છે અને નિરંતર સંયમને કેળવવામાં જ લક્ષ્યવત છે તથા એમ સાધના કરતાં કરતાં જે કઈ પષિ આવી પડે, વિઘ્ન આવી પડે તેના ઉપર સદા જય મેળવતા રહે છે-વિઘ્નાથી કદી પાછે હતેા નછી તેવા જ શ્રમણુ જીવ અજીવને જાણ કહેવાય, મધ મેાક્ષના સ્વરૂપને સમજનારેા ગણાય અને એવા શ્રમજુને માટે સિદ્ધ થવું કાંઈ કાણુ નથી; ઉલટુ ભારે ક઼લભ છે. ટિપ્પણ માક્ષમાર્ગ -સુત્ર ગા૦ ૨૮૨કેવી રીતે ચાલે સમાવા ગીતાના અધ્યાય ખીજાને ચેપનમા શ્લોક. તેમાં સમાધિમાં સ્થિર રહેલા સ્થિતપ્રજ્ઞ પુરુષની ભાષા કેવી હાય ? તે કેવી રીતે ખેલે ? દેવી રીતે બેસે ? અને કેવી રીતે ચાલે એ બાબત પ્રશ્ન કરવામાં આવેલ છે. स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ! । स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ? ॥ તે જ રીતે આ પદ્યમાં એમ પૂછવામાં આવેલ છે કે કેમ ચાલે? કેમ ઊભા રહે? કેમ બેસે ? કેમ સુવે ? કેમ ખાય ? અને ક્રમ બેલે તેા પાપકર્મનું બંધન ન થાય. આના ઉત્તરમાં ગીતાના એજ અધ્યાયમાં લેાક પંચાવનથી ખહાંતર સુધી જે કાંઇ કહેવામાં આવેલ છે તે જ ટુકીક્ત અહીં બીજા અને ત્રીજા પદ્યમાં સક્ષેપમાં કહેવામાં આવેલ છે. ગા૦ ૨૮૪ આત્મા સમાન~~~આ માટે મૂળમાં સર્ધ્વમૂખ્યમથ (સર્વમૂનામમૂન અથવા સર્વમૂતામસૂ) શબ્દ છે. સરખાવે ગીતા અ॰ ૫ શ્લા ૭ :

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182