Book Title: Mahaveer Vani
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 177
________________ तुरी परिशिष्ट છંદ અને અલંકાર આ મહાવીર ભી કોઈ મહાકાવ્ય નથી તેમ નર્યું ન મા ના સરિયામ કોઈ કાળ પણ નથી, એથી આ વિવિધ છે કે વિવિધ અકારો વપરાતાના રાભવ નથ કરવાનાં પ્રાચીન સૂત્ર થામાંથી ચુંટી કાઢેલ સુડાં તુમાં સુંદર સુંદરત્તર શુભાષિતરૂપ ધોધક પો આ ૐક અખંડ રચનારૂપ નાનું પુસ્તક છે. આમાં આવેલ પદ્મા આશરે બે બાર વરસ જેટલાં જુનાં છે, તેથી અ પછી વિશેષ કરીને પ્રાચીન છંદામાં ગુથાયેલાં છે. આર્યાં વૈતાલીય, અનુષ્ટુપ, ત્રિષ્ટુપ અને જગતી; આટલા છ ંતા અ પોમાં વપરાયેલ છે. આર્યા ગાતિ અને ઉપગીતિ એ ત્રણે માત્રામેળવ આર્યા છંદની કાર્ટિના છંદો છે. અનુષ્ટુપ, ત્રિષ્ટુપ અને જગતી એ ત્રણે વર્ણ મેળરૂપ છંદી છે. જે છંદના દરેક પાદમાં પ્રધાનપણે માત્રાઓની સખ્યા ગણાતી હાય તેનું નામ માત્રામેળ છંદ અને જે છંદના દરેક પાદમાં પ્રધાનપણે હ્રસ્વ અને ગુરુ વર્ણાની “અક્ષરાની સખ્યા ગણાતી દાય તેનું નામ વર્ણમેળ છંદ. *, ચ, ત, બ વગેરે અક્ષરા હ્રસ્વ કે લઘુ ગણાય છે. કા, ચા, તા, ભા વગેરે અક્ષરા દીર્ઘ ગણાય છે તથા જે પૂવ અક્ષર ઉપર અનુસ્વાર હાય તે અક્ષરને સ્વર ગુરુ ગણાય છે. ક, ચ,

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182