Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 408
________________ પરિશિષ્ટ ૧ તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ જ્ઞાનને કર્મભૂમિ - એવી ભૂમિ કે જ્યાં જીવે કાંઈ પણ પ્રાપ્ત આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે રોગ આપે છે, કરવા માટે પોતે પુરુષાર્થ કરવો પડે તે કર્મભૂમિ કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ આપે છે, વગેરે. કહેવાય છે. આ પ્રમાણે કર્મની અસરની રીતભાતને કર્મ કરુણાભાવ - દુ:ખી જીવ દુ:ખથી મુક્ત થાય તો પ્રકૃતિ કહેવાય છે. કર્મની મુખ્ય આઠ પ્રકૃતિ છે: સારું એવી ભાવના ભાવવી તે કરુણાભાવ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, મોહનીય, કલ્યાણ - જે વડે સંસારથી મુક્તિ થાય, આત્મા આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય. પમાય તે કલ્યાણ. કર્મ પ્રદેશ બંધ- પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો કલ્યાણક (તીર્થકરના) - શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, જે સમયે ગર્ભમાં પ્રવેશે છે, જે સમયે ચરમદેહ અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે ધારણ કરે છે, જે સમયે દીક્ષા ગ્રહણ કરે છે, જે પ્રદેશ બંધમાં નક્કી થાય છે. સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે અને જે સમયે કર્મ વર્ગણા - આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુદ્ગલની નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે શ્રી તીર્થંકર પ્રભુની બનેલી છે, અવકાશમાં પથરાયેલી છે. તેને બળવાન નિર્વેરબુદ્ધિના પ્રભાવની જાણકારી અર્થે જીવ પોતાના ભાવથી આકર્ષાને પોતાના દેવો શ્રી પ્રભુના પાંચ કલ્યાણક ઉજવે છે. આત્મા સાથે એકમેક કરી નાખે છે ત્યારે તે કલ્યાણભાવ - સહુને સુખ મળે અને સહુ સંસારથી કર્મ કહેવાય છે. મુક્તિ પામે એ પ્રકારની ભાવના ને કલ્યાણભાવ કહેવાય. કર્મ સત્તા - આત્મા સાથે કામણ વર્ગણા જોડાઈ ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે. કષાય - કર્યુ એટલે સંસાર અને આય એટલે લાભ. જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ થાય જે ભાવ કરવાથી જીવનો સંસાર વધતો જાય તે છે. અને જ્યારથી તેનું કર્મ તરીકેનું સ્વરૂપ શરૂ કષાય. કષાય ચાર છે - ક્રોધ, માન, માયા અને થાય છે ત્યારથી જ્યાં સુધી તેની આત્મા સાથેની લોભ. વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી તે કર્મની સત્તા કાયોત્સર્ગ - કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ ગણાય છે. કરવો. અર્થાત્ કાયાને હલનચનથી નિવૃત્ત કરી, મંત્રસ્મરણ અથવા લોગસ્સનાં રટણ થકી મનને કર્મ સ્થિતિ - સ્થતિ એટલે બાંધેલું કર્મ કેટલો સ્થિર કરી, આત્માને સ્વરૂપમાં રમમાણ કરવો. કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે કાળ - સર્વ દ્રવ્યમાં થતા પરિવર્તનની નોંધણી જેના એ વિશે ‘કર્મ સ્થિતિ' વિભાગમાં નક્કી થાય કારણે થઈ શકે છે, એટલે કે જીવ તથા પુગલની છે. આ સમયગાળો અંતમુહૂર્તથી શરૂ કરી પર્યાય બતાવે છે તે કાળ દ્રવ્ય છે. ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીની કેવળજ્ઞાન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક તરતમતાવાળો સંભવે છે. પદાર્થનું સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન તે ૩૮૭

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448