Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 417
________________ કેવળી પ્રભુનો સાથ પૃથ્વીકાય - જે જીવોનું શરીર પૃથ્વી એટલે કે માટી, બંધ (તત્ત્વ) - કર્મનાં પુદ્ગલ પરમાણુઓનો ચેતન પત્થર આદિ છે તે પૃથ્વીકાય જીવો છે. આત્મા સાથે એકમેક થઈ જવારૂપ સંબંધ થાય છે બાદર જીવ – બાદર એટલે ધૂળ. જે એકેંદ્રિય જીવો અને તે પરમાણુઓ જીવની જે પરવશ અવસ્થા આધાર સહિત છે અને પૃથ્વી, જળ, અગ્નિ તથા કરે છે તે બંધ તત્ત્વ છે. પવનથી રોકાઈ શકે છે તે બાદર. બ્રહ્મચર્ય વ્રત - બ્રહ્મમાં ચરવું એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મ બાર ભાવના - અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, એટલે સ્વસ્વરૂપ, આ રૂપમાં એકાકારતા સાથે અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, આત્માને જોડવો તથા રાખવો એ બ્રહ્મચર્યનો લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મદુર્લભ. એ સૂક્ષ્મ અર્થ છે. અને વ્યવહારથી દેહસુખના બાર ભાવના પ્રભુએ વૈરાગ્યનો બોધ થવા માટે ભાવની નિવૃત્તિ કરવી તે બ્રહ્મચર્ય વ્રત છે. જણાવી છે. ભક્તિ - ઉત્તમ આત્મા પ્રત્યે, તેના ગુણો પ્રત્યે પૂજ્યભાવ, આદરભાવ, અહોભાવ અને બારમું ક્ષીણમોહ ગુણસ્થાન – અહીં દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીયની કુલ ૨૮ પ્રકૃતિઓનો અર્પણભાવ વેદવા તેનું નામ ભક્તિ છે. સંપૂર્ણ ક્ષય થાય છે, તેથી તે ક્ષીણમોહ ગુણસ્થાન ભવીપણું - કોઇ ને કોઇ કાળે મોક્ષની કહેવાય છે. સિદ્ધિ મેળવવાનું અભયવચન ને ભવીપણું કહેવાય છે. બીજું સાસ્વાદન ગુણસ્થાન - સમ્યદર્શન પ્રાપ્ત કર્યા પછી પતન પામતો જીવ પહેલે ગુણસ્થાને ભય નોકષાય - સનિમિત્ત કે અનિમિત્ત ડર વેદવો તે જતાં પહેલાં અહીં જરા વાર અટકે છે, અને ભય નોકષાય છે. તત્ત્વરુચિના સ્વલ્પ આસ્વાદવાળી ભૂમિકા ભાવિનયગમ નય - ભવિષ્યમાં થનાર વસ્તુ માટે પ્રાપ્ત કરે છે, તે બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. વર્તમાનમાં નય અપેક્ષાથી જણાવવું તે. ગુણસ્થાન ચડતી વખતે જીવ પહેલેથી કુદકો મારી સીધા ત્રીજા ગુણસ્થાને જાય છે, બીજા ભેદવિજ્ઞાન - વિજ્ઞાન એટલે વિશેષ જાણકારી. ગુણસ્થાનને સ્પર્શતો નથી. અને ભેદ એટલે દેહ તથા આત્માનું છૂટાપણું. ભેદવિજ્ઞાન એટલે આત્માને દેહથી છૂટો પાડવો, બેઈન્દ્રિય - સ્પર્શ અને રસ ઇન્દ્રિય ધરાવનાર જીવ બંને વચ્ચેની ભિન્નતા અનુભવવી. બેઇન્દ્રિય કહેવાય છે. આવા જીવને છ પ્રાણ હોય છેઃ કાયબળ, વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ભોગભૂમિ - એવી ભૂમિ જ્યાં જીવને ઇચ્છા થતાં આયુષ્ય અને શ્વાસોશ્વાસ. કલ્પવૃક્ષ આદિ તરફથી ઇચ્છિતની પ્રાપ્તિ થાય તે ભોગભૂમિ. એ ભૂમિમાં જીવ મનુષ્ય દેહે દેવ બોધદુર્લભભાવના - સંસારમાં ભમતા આત્માને જેવાં સુખો ભોગવે છે. મનુષ્યત્વ, સત્કર્મનું શ્રવણ, તેની શ્રદ્ધા અને પુરુષાર્થ મળવાં ઉત્તરોત્તર દુર્લભ છે એમ મતિજ્ઞાન - મનન કરી ઇન્દ્રિય અથવા મન દ્વારા વિચારવું તે બોધદુર્લભભાવના. જાણવામાં આવે તે જ્ઞાનને મતિજ્ઞાન કહેવામાં ૩૯૬

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448