Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 419
________________ કેવળી પ્રભુનો સાથ કોઇકરૂપે ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની પોતે કરે છે તેવી જ લાગણી સામો જીવ પણ વેદે આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુ:ખક્ષયના એવા પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; આવી છે તેને મંત્રસ્મરણ કર્યું એમ કહેવામાં આવે છે. આવી લાગણી, જેમાં બદલાની તેને અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ઓળખાવે છે. યથાખ્યાત ચારિત્ર - જ્યારે મોહનો ઉદય ન હોય ત્યારે યથાખ્યાત ચારિત્ર કહેવાય. સુચક પ્રદેશ - આત્માના આઠ નિરાવરણ શુદ્ધ પ્રદેશોને રુચક પ્રદેશ કહેવાય છે. આ આઠ ચક યથાપ્રવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક પ્રદેશો પર કદી પણ કર્મનું આવરણ આવતું કર્મ(આઠે કર્મ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડાક્રોડી નથી. સાગરોપમ કાળથી ન્યૂન કરવી. આ સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત પ્રાપ્ત કરવા રૌદ્રધ્યાન - કષાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ તે માટે ધ્યાનમાં જઈ શકે છે. રૌદ્રધ્યાન. યોગ - મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે ઋણાનુબંધ - અન્ય જીવ સાથેનો સંબંધ તે યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે જોડાણ ઋણાનુબંધ. તે શુભ કે અશુભ હોય છે. થાય તે તેનો યોગ થયો કહેવાય. લોકસ્વરૂપભાવના - ચૌદ રાજલોકમાં પથરાયેલા રસઘાત - જીવ સત્તામાં રહેલાં કર્મના રસ (રુચિ)ને જગતનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ ઘટાડે તે રસઘાત. ભાવના. રત્નત્રય - સમ્યકુદર્શન, સમ્યકૂજ્ઞાન અને લોગસ્સ - લોગસ્સ એટલે ચોવીશ તીર્થકર સમ્યકુચારિત્ર એ ત્રણને રત્નત્રય - ત્રણ રત્નો ભગવાનની સ્તુતિ. આ સ્તુતિમાં સર્વ તીર્થકર કહે છે. ભગવાન મારા પર પ્રસન્ન થાઓ, અને તેમની કૃપાથી મને આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ થાઓ એવી રતિ નોકષાય - મનમાં મજા આવે, પૌદ્ગલિક ભાવના વણાયેલી છે. વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે રતિ નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર નિમિત્તે લોભ કષાય - જીવને પોતાને ગમતા પદાર્થો અકારણ સાંસારિક મજા આવે તે રતિનો પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, પ્રકાર છે. તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વર્તતા. રહે છે તે લોભ કષાય છે. રાગ - રાગ એ માયા તથા લોભનું મિશ્રણ છે. જીવને વનસ્પતિકાય - વનસ્પતિ એટલે કે ફળ, ફૂલ, ઝાડ, કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય જીવ માટે પાન વગેરે જે જીવોનો દેહ છે તે વનસ્પતિકાય. મારાપણાનો ભાવ થાય છે, તે પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું વદન થાય છે, વિયોગમાં વાયુકાય - હવાનાં પરમાણુ જે જીવોનો દેહ છે તે અશાતા વેદાય છે; વળી જેવી લાગણીનું વેદન વાયુકાય. ૩૯૮

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448