Book Title: Kevali Prabhuno Sath Volume 02
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 414
________________ પરિશિષ્ટ ૧ નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ન થાય છે. નિમિત્ત - જેના કારણે જીવને ભાવાભાવ થાય તે. આ કષાયો તે હાસ્ય, રતિ, અરતિ, ભય, નિર્વાણ - વાણ એટલે શરીર. નિર્વાણ એટલે શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને અશરીર. જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ નપુંસકવેદ છે. સંસારમાં અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ થઈ નિકાચીત - જીવ જ્યારે એકનો એક ભાવ અનેકવાર આ પરિભ્રમણથી છૂટી જાય છે – મુક્ત થાય છે કરી કર્મને એવું ઘટ્ટ અને ચીકણું બનાવે છે કે ત્યારે તેને સંસારમાં રખડવાપણું રહેતું નથી અને તેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ આત્મા મુક્ત થાય છે, એટલે કે તે નિર્વાણ પામે પણ સામાન્ય રીતે થઈ શકે નહિ. તે નિકાચીત છે અને સિદ્ધભૂમિમાં ગમન કરે છે. કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે નિર્વિકલ્પતા - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર. પ્રકારે બાંધ્યું હોય તે પ્રકારે ભોગવવો પડે છે. આ કે તે' એવા ઠંદ્રભાવ વગરની સ્થિતિ એ શુભ અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ નિકાચીત નિર્વકલ્પતા કહેવાય. હોઈ શકે છે. નિર્વિચારપણું - સૂક્ષ્માતિસૂમ વિચાર વગરની નિગ્રહ કરવો - તત્ સંબંધી રાગદ્વેષથી છૂટવું. સ્થિતિ. આ સ્થિતિ કેવળ પ્રભુને હોય છે. નિગ્રંથ - ગ્રંથિ એટલે ગાંઠ. નિર્ગથ એટલે ગાંઠ નિર્વેદ - સંસારના પરિભ્રમણનો અંત લાવવાની વગરનું. જેની કર્મની ગાંઠ નીકળી ગઈ છે તે ઇચ્છાને કારણે સંસાર ભોગવવાની ઇચ્છા મંદ નિર્ગથ મુનિ. થવી, તેને નિર્વેદ કહે છે. નિર્જરા - પૂર્વે ગ્રહણ કરેલા સર્વ કર્મો આત્માના નિશ્ચયથી વ્યવહાર સમકિત - જીવે અનુભવેલી એક પ્રદેશ પરથી ખપાવવાની પ્રવૃત્તિ તે નિર્જરા. સમય માટેની દેહથી ભિન્નતા (અંતવૃત્તિસ્પર્શ), નિર્જરા બે પ્રકારે છે: અકામ ને સકામ. શ્રી તીર્થકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ ‘નિશ્ચયથી નિર્જરાભાવના - જ્ઞાન અને તપ સહિત ક્રિયા વ્યવહાર સમકિત’ પામ્યો ગણાય છે. કરવાથી પૂર્વે બાંધેલા કર્મો જલદીથી ખરે છે તેમ ચિંતવવું તે નિર્જરાભાવના. નિશ્ચયનય - આત્માની શુદ્ધ સ્થિતિની અપેક્ષા. નિસ્પૃહતા - સ્પૃહા એટલે ઇચ્છા. નિસ્પૃહતા એટલે નિત્યનિગોદ - લોકના સહુથી નીચેના ભાગમાં ઇચ્છારહિતપણું. નિત્યનિગોદ છે જ્યાં સાધારણ કાયમાં જીવી રહ્યા છે, અને તેઓ કદિ ક્યારે પણ બહાર નીકળ્યા પર્યાપ્તિ - પર્યાપ્તિ એટલે પૂર્ણતા. ઇન્દ્રિયો નથી. એક કાયમાં અનંત જીવો રહી, સાથે પૂર્ણ બંધાય ત્યારે તે સંબંધી જીવની પર્યાપ્તિ ઉપજે, મરે, આહાર કરે ઇત્યાદિ સરખાપણું કહેવાય છે. હોય તે સાધારણકાય જીવો છે. એક વખત આ પરમાણુ – પુદ્ગલ એ છ દ્રવ્યમાંનું એક છે. તેનાં નિગોદમાંથી જીવ બહાર નીકળે ત્યાર પછી નાનામાં નાના અવિભાજ્ય અંગને પરમાણુ ક્યારેય એ જીવ આ નિગોદમાં જતો નથી. ૩૯૩

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448