Book Title: Kaushamijina Prernadayi Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૭૨ ] દૃન અને ચિત્તન ' શ્રી. શિવપ્રસાદ ગુપ્તાએ કાશી વિદ્યાપીઠમાં કૌશાંબીજી માટે તેમની જ સૂચના પ્રમાણે નાનકડું પણ સગવડ્યું મકાન આંધી આપેલું. તેમાં રહી કૌશાંબીજીએ · અહિંસા આણિ સંસ્કૃતિ એ પુસ્તક લખેલું. મેં તેમને પહેલેથી જ કહેલું કે આ પુસ્તક પૂરું' થાય કે સ્થાનાંતર કરવું અને જોવું કે બહુ ચાહકો પણ અંતે પ્રગટ કરે છે કે નહિ? તેમણે એમ જ કર્યું. શેઠ જુગલકિશાર બિરલા જેવા પૈસાદાર છે તેવા જ દાની અને ઉદાર છે. હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે તેમની અનન્ય નિષ્ઠા જાણીતી છે. બિરલાજી જ એક એવા છે કે જેમણે હિન્દુ પરપરામાં ઔદ્દાને સમિલિત કરી લેવાને સજ્જ પ્રયત્ન કર્યો છે. મિરલાજી જેટલા ગીતાભક્ત તેટલા જ ખૌફૈાના ભક્ત છે. બૌધ્ધગ્રંથેના હિન્દી અનુવાદો રસપૂર્વક વાંચે અને સારનાથ જેવા વિશ્વ વખ્યાત ઔધ્ધતીમાં એકાન્તમાં બેસી તે ઉપર મનન પણ કરે છે, એટલું જ નહિ પણ તેમણે કલકત્તા, દિલ્હી અને હિન્દુ યુનિવર્સિટીમાં બૌધ્ધશાસ્ત્રના અધ્યયન માટે તેમ જ બૌધ્ધ મંદિર અને ધર્મશાળા માટે અનેકવિધ એટલે મોટા ખર્ચ કર્યાં છે અને હજી કરે છે કે તે જાણનાર જ બિરલાજીની હિન્દુસ્તાનમાં ફ્રી ઔદ્ધ-પરંપરા પ્રતિષ્ઠિત ફરવાની ધગશ જાણી શકે. આવી વૃત્તિ ધરાવનાર શ્રીયુત જુગલકિશાર બિરલાએ મુંબઈ-પરેલમાં એક બૌદ્ધ-વિહાર બંધાવી આપ્યા ને તેમાં કૌશાંખીને રહેવા તેમ જ ફામ કરવાની સગવડ કરી આપી. કૌશાંબીજી ગરીબ અને દલિત જાતિઓની સેવા કરવા ઇચ્છતા, તેથી તે એ વિહારમાં રહ્યા અને તેમણે તેનું બહુજન વિહાર ' એવું નામકરણ કર્યું. હુજન શબ્દની પસદગી તેમણે પાલી-પ્રધાને આધારે કરેલી, જેને આધુનિક ભાષામાં સાધારણ જનતા અથવા લેકસમાજ એવા અર્થ થઈ શકે. કૌશાંબીજી એ વિહારમાં રહી પરેલના લત્તામાં વસતા મજુરા અને હરિજનોમાં સ ંસ્કાર સિંચવાનું કામ કરતા. કૌશાંબીના એ કામ માં અનેક જૈન ગૃહસ્થાના આર્થિ ક તેમ જ ખીજા પ્રકારનો સક્રિય સહયોગ હતા. આવુ સેવામય વાતાવરણ જામેલું, છતાં તેમાં પેલા અહિંસા આળ સંઘૃતિ’-એ પુસ્તકે વિશ્ર ઉપસ્થિત કર્યું. કૌશાંખીએ જ્યારે જાણ્યું કે ઉક્ત પુસ્તકમાં તેમણે કરેલ ગીતા આદિ વૈદિક ગ્રન્થોની નિર્દય સમાલોચનાથી બિરલા સહેજ નારાજ થયા છે ત્યારે તેમણે એ વિહારને જ છોડી દેવાનું પસંદ કર્યું, જો કે બિરલાજીની એવી કાઈ ત્તિ ન હતી. અને પાછળથી કૌશાંબીજીને તેમણે કહેલું પણ ખરું કે તમે બહુજન વિહાર શા માટે છેડયો ? તમે ત્યાં રહે એમ હું ઇચ્છું છું' પણ કૌશાંબીજી મને કહેતા કે, તેઓ ગમે તેટલા ભલા અને ઉદાર હાય હતાં જે મારા લખાણથી તેમની સાંપ્રદાયિક લાગણી . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17