Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ..... सकसकिइममत्तिए चेइयालगे कारविडणं ते चेत्र दुरंतत्तपंत लखणाह माह मेहिं आसाइए-तंचेव चेइयालगे मासिय गोविउणंच बलवीरीय पुरिसक्कारपरकम संतेबले संतेवीरीए संते पुरिसक्कार परकमे चइउणं उग्गाभिग्गहे-इत्यादि પિતાની મતિએ પિતે પૈસે રાખી જાતે દેરાસર એટલે અને શ્વર ભગવાનની પ્રતિમાનું સ્થાન કરાવી તે ભુંડા લક્ષણના ધણી માંહોમાંહે વાંછા કરી મમતા ભાવથી પોતાનાં માનીને રહે અને સાધુના ધર્મમાં વર્તવું, તથા બળ પરાક્રમ ફેરવવું તે મૂકે. આ ઠેકાણે ચયાલગે એટલે જન દેરાસર–એવો અર્થ “જૈન હિતેચ્છુ પત્રના અધિપતિ તરફથી બહાર પડે છે માટે તેને સત્યાર્થ કરવા માટે તેમને ઉપકાર માનવામાં આવે છે. કારણ કે ચેઈયાલય એ શબ્દનો અર્થ પક્ષપાત દષ્ટિથી જ્ઞાન વિગેરે કરવામાં આવે હતા તેને તે હવે પિતાની મેળે નિષેધ થઈ ગયો, અને ચેઈયાલ શબ્દના ખરા રૂઢ અર્થને સમજવા લાગ્યા. આશા છે કે આગળ ઉપર માગધી ભાષાના શબ્દોનું જ્ઞાન થતાં સત્ય તે સત્ય તરીકે પ્રકાશશે, અને કદાપિ ચેઈયાલયે એ શબ્દને અર્થ દેરાસર ન માનો તે પિતાનું થુંક પિતાના મુખમાં પાછું પેસવા જે ન્યાય થાય. કેમકે ચેઈયાલય શબ્દથી મૂર્તિપૂજાનો અસંયતિને દાખલે આપી નિષેધ કરવાનું તમે ધારો છે, તેથી ગમે તે રીતે પણ ઈય, ચેઈયાલય શબ્દને અર્થ જિનમંદિર-દેરાસર ગ્રહણ તમેએ કર્યો છે, અને તે અર્થ જે તે ભાઈ નહિ ગ્રહણ કરે તે મૂર્તિપૂજકોના સામે આક્ષેપ શી રીતે થઈ શકે ? ભલા ઠીક, ગમે તેમ હો. સત્ય અર્થ કદી છાનો રહેતો નથી. કદાપિ એમ સમજે કે મૂર્તિપૂજક પક્ષ ચેઈયાલય વાજિણપડિમાને જે અર્થ ગ્રહણ કરે છે તે અમને ઠીક લાગતું નથી. એમ જે સામા પક્ષ તરફથી કહેવામાં આવે તે તેને જવાબ કે–કાશીના વિદ્વાન પંડિતો કે જેઓ નાના ભેદથી જાણ છે તેમને પુછી જુઓ. તેઓ માગધી ભાષાના શબ્દને સારી રીતે અર્થ કરી શકશે. તેમ તેના કરતાં પણ જર્મનીમાં, યુરોપમાં હજારો જૈન ગ્રંથ છે અને વળી જર્મનીમાં જેનસૂત્રના જાણકાર છે. મન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64