Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) જીનેશ્વરની પૂજાના બે ભેદ છે. ૧ ભાવપૂજા અને જીનેશ્વરની મીજી દ્રવ્ય પૂજા. પ્રથમ જીનેશ્વરની ભાવપૂજામાં સાધુ અને શ્રાવક એ એ અધિકારો છે અને ત્રીજી દ્રવ્યપૂજામાં ગ્રહસ્થ શ્રાવકનેાજ અધિકાર છે અને આરંભી એવા ગ્રહસ્થ દેરાસર કરાવે, દ્રવ્યપૂજા કરે, તેમાં પણ પ્રશસ્તભાવે કર્મની નિર્જરા કરે છે. દ્રવ્યપૂજામાં તે શ્રાવકનાજ અધિકાર છે. સિદ્ધાંતમાં કહ્યુ છે કે, જેવા દ્રવ્ય પૂનામાં શ્રાવો ષ તોનિનૈ: શ્રી તીર્થંકરાએ દ્રવ્યપૂજામાં તે કેવલ શ્રાવકનોજ અધિકાર છે, એમ કહ્યુ` છે. આમ કમલપ્રભાચાર્ય સત્ય પ્રરૂપણા કરી. તેવામાં ત્યાં ઘણા મિથ્યાષ્ટિ અસ ંયતિયા ભેગા થયા. પોતાનાડી હડહડતુ વિરૂદ્ધ કમલપ્રભ આચાર્યનુ ખેલવુ' સાંભળી, પરસ્પર તેઓએ વિચાર કરી અને માંામાંહે તાલી દેઇને કમલપ્રભાચાર્યનું નામ સાવદ્યાચાર્ય આપ્યુ. તાપણુ કમલપ્રભ આચાયે જરા માત્ર પણ ક્રોધ કર્યો નહીં. કમલપ્રભ આચાય ત્યાંથી વિહાર કરી ગયા— કમલપ્રભ હવે તે વેષધારીઓને પરસ્પર વાદ થયા. કાઇ કહે કે સાધુ વેષધારીને માવાં કાર્ય કરવાં ચેગ્ય નથી, કાઇ કહે કે ચેાગ્ય છે, તે માટે એ મત પડ્યા. તેને ફૈસલે મૂકવા માટે આચાર્ય ને બહુમતે તેડાવવાના નિશ્ચય કર્યાં. સાવદ્યાચાર્ય સાત માસના વિહાર કરી ત્યાં આવ્યા. સર્વ વૈષધારીઆના દેખતાં સભામાં એક વેષધારી સાધ્વી આવી અને તેણીએ સાવદ્યાચાર્યના પગને નમસ્કાર, વંદન કરતી પેાતાના મસ્તકના સ્પર્શ કરાવ્યેા. તે સવે એ પ્રત્યક્ષપણે ત્યાં દેખ્યુ. પશ્ચાત્ કમલપ્રભાચાર સભાને વિષે માહિનાસથનું પાંચમું અધ્યયન કહેવા માંડયું. તેમાં સ્પષ્ટ આવ્યું કે આજ્ઞાો. હા. नत्थत्थीकरफरिसं, अंतरियं कारणं विउपनेः अरहावि करेज्जं सर्य, तं गच्छं मुलगुणमोक વસને આંતરે કારણે એટલે પેચેાટી પ્રમુખ રાગાદિક ઉત્પન્ન १ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64