Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક : ૪ ] ગુજરાતના...........ખૂલનાઓ
[૮૧ એવી રીતે પરિચય કરાવતાં લેખકે એ લેખનો આશય સમજવામાં અને તેની સ્પષ્ટતા કરવામાં શોચનીય અનભિજ્ઞતા દર્શાવી છે, એમ કહેવું જોઈએ. કારણ કે એ લેખ (શ્લે. ૬૦-૬૧) આશય સમજનાર સુને સમજાય તેમ છે કે મંત્રીશ્વર તેજપાલે આબુપર્વત ઉપર દેઉલવાડામાં “લૂણસિંહવસહિકા” એ નામનું નેમિનાથદેવનું: વિશાલ નવું જે જિનમંદિર તૈયાર કરાવ્યું હતું, જે (પર) દેવકુલિકાઓથી અલંકૃત અને વિશાલ હસ્તિશાલાથી શોભતું રચાવ્યું હતું, તેનું એ શિલાલેખમાં વર્ણન છે. એ સંબંધમાં ગૂર્જરેશ્વરના માન્ય પુરોહિત કવિ સોમેશ્વરદેવે ૭૪ કાવ્યોવાળી રચેલી પ્રશસ્તિ શિલાલેખમાં ઉત્કીર્ણ કરેલી છે.
ઉપર્યુક્ત પરિચયમાં, મૂળ સંસ્કૃત લેખમાં અને તેના ગુજરાતી ભાષાંતરમાં એ લેખન સંવત ૧૨૬૭-ઈ સન ૧૨૧૧ જણાવેલ છે, પરંતુ એની સાથેના બીજા લેખના આધારે અને અન્ય સાધનો દ્વારા તપાસ કરતાં ત્યાં વાસ્તવિક સંવત ૧૨૮૭ સમજવો જોઈએ. તથા અંતમાં “છીના વાછે શ્રીવિનયનભૂમિ પ્રતિષ્ઠા છતા” અસ્પષ્ટ પણે ત્યાં વંચાય છે, તે હેવું જોઈએ.
ઉપર્યુક્ત પુસ્તકમાં મૂળ સંસ્કૃત લેખ જે પંક્તિબદ્ધ છપાયો છે, તેમાં હસ્વ દીધું, પદચ્છેદ, પદ-પેજના, પૃથક્કરણ આદિ કરવામાં યથાયોગ્ય કુશલતા અને કાળજી દર્શાવાઈ જણાતી નથી, જેને પરિણામે તેમાં અનેક ભૂલે જણાય છે. વિશેનામાં અને અન્યત્ર પણ વર્ણવ્યત્યય, વણું-લપ જેવી અસ્ત-વ્યસ્તતા નજરે ચડે છે. તેમાંથી કેટલીક દર્શાવી શકાય.
»
રર્થક
અશુદ્ધ લો. ૩માં ગળપુર જોઈએ, ત્યાં કાફિર છપાયેલું છે. ૪માં ક્રમ
છ છ પૈકૂમ હમાં શરૂવરન:
सश्वराजः ૧૪માં વિરતિ ,
विरयचति ક ૧૭માં પાક માં નવી साकु माकु वनदेवी છે તો કપમાં ત્રઃ
चैत्रसिंहः ૪૮માં -- , ૪૯માં અનુપમ વ્યા
अमुपदेव्याः છે ૫૮માં સુરક
सकृतवेश ૬૩માં મથતાં
गतयो -મૂર્તઃ
ઢા-પુત્રય (?) ૬૪માં મૂર્તીનામિઃ
मुद्धनीनामिव करिवधूपृष्ठ
करिदधुः स्वेष्टછે , - ન્યુઃ , ૬૯માં થાન
વ્યારાએ ૭૦માં શ્રી નૈનીતનવની
છે , શ્રીગૈનરકની
-વાટું
For Private And Personal Use Only