Book Title: Jain_Satyaprakash 1952 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક : ૪ ]
ગુજરાતના.............સ્ખલનાઓ
[ ૮૫
(૧ ઈસ્વીસન ૧૮૨૮માં એશિયાટિક રિસી'સ' વા. ૧૬માં ( પૃ. ૩૦૨ ) એય, એચ. વીલ્સને ઉપયુક્ત લેખનું અંગ્રેજીમાં ભાષાંતર પ્રકટ કરાયું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
(૨) એપીત્રાફિયા (ઇંડિકા' વા. ૮માં ડૉ. પ્રા. એચ હ્યુડસે “ જેન ઈન્સિસ્ક્રપ્શન્સ એટ ધી ટેમ્પલ એક નેમિનાથ એન માઉન્ટ આ» ” એ હેડીંગ નીચે રૃ. ૨૦થી ૨૦૮ માં પરિચય આપ્યા પછી પૃ. ૨૦૮ થી ૨૧૩ માં ઉપર્યુક્ત મૂળ સંસ્કૃત શિલાલેખની ફોટા કાપી જોડી છે અને તે સાથે ૩૨ લેખા અંગ્રેજી ભાષાંતર સાથે ત્યાં પ્રકટ કર્યા છે. (આ પુસ્તકનું ટાઈટલ ગયેલ હોવાથી પ્રકાશન સન દર્શાવી શકાતા નથી
ן,
(૩) ઈસ્વીસન ૧૮૮૩માં બેબે ગવેર્નામેન્ટ સેન્ટ્રલ બૂક ડીપા દ્વારા પ્રકટ થયેલી વિ સામેશ્વરદેવે રચેલી કીતિ'કૌમુદી'ના પરિશિષ્ટ (A.)માં ઉપયુક્ત શિલાલેખને અંગ્રેજી ભાષાંતર સાથે એડીટર આબાજી કાથવટે દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. ( ત્યાં સંસ્કૃત લેખના અંતમાં સ. ૧૨૯૩ જણાવેલ છે, પરંતુ અંગ્રેજીમાં સંવત ૧૨૮૭ જણાવેલ છે. ) તથા તેની સાથે સધવાળેા ત્યાંના બીજો શિલાલેખ જે સ. ૧૨૮૭ વાળા છે, જેમાં તે ધર્મસ્થાનની રક્ષા, તથા ઉત્સાદિ વ્યવસ્થા સૂચવેલી છે, તે પણ ત્યાં પરિશિષ્ટ (B) માં દર્શાવેલ છે.
(૪) સંવત ૧૯૭૮ ઈસ્વીસન ૧૯૨૧ માં જૈન આત્માનંદ સભા, ભાવનગર દ્વારા પ્રકટ થયેલ પ્રાચીન જૈન લેખસંગ્રહ' ( ભાગ બીજા) માં એ શિલાલેખ લે. ૯૪ તરીકે ગુજરાતી સાર સાથે સુપ્રસિદ્ધ સાક્ષર શ્રીજિનવિજયજીના પ્રયત્નથી પ્રકટ થયેલ છે.
.
(૫) સંવત ૧૯૯૪ માં શ્રીવિધ સૂરિ-જૈન ગ્રંથમાળા, ઉજ્જૈન તરફથી પ્રકટ થયેલ અમુઅે પ્રાચીન જૈન લેખસીહ ' ( આખુ ભાગ બીજો) એ પુસ્તકમાં ઈતિહાસપ્રેમી સ્વ. મુનિરાજ જયંતવિજયજીના પ્રયત્નથી લે. ૨૫૦ તરીકે એ લેખ ગુજરાતી અવલોકન સાથે પ્રકાશિત થયેલ છે.
For Private And Personal Use Only
1
આશા છે કે-સત્ય સશોધન-પ્રકાશનથી ગુજરાતના સાચા ઇતિહાસ પ્રકાશમાં આવશે, ત્યારે સર્વને આનંદ થશે.
સંવત રામનાથ શ્રાવણ ચાલ, પાંચમી