Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમધ્યેય શ્રી નવપદજી લેખ—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયબૂરીધરજી આ સંસારચક્રમાં !ત્માનુ નિજસ્વરૂપ, જે સ્વભાવતઃ સંપૂર્ણ છે, તેને પરિણુામતઃ સપૂણું કરવા માટે સોંપૂર્ણ થયેલ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું પ્રત્યેક અર્થજનને આવશ્યક છે. ધ્યાતાને ધ્યેયસ્વરૂપમાં મૂકી દેવા માટે ધ્યાન કેટલું સમથ' સાધન છે તે લેાકમાં સ્થળભ્રમરના દૃષ્ટાંતથી પ્રસિદ્ધ છે. એ કહેવાની જરૂર નથી કે સૌ પ્રથમ ધ્યેય સુંદર જોક, પશ્ચાત્ પ્યાતા અને ધ્યાન પશુ સુંદર જ જોઇએ. જેવા ધ્યાન, ધ્યાતા, ધ્યેયના ચોમ થાય છે તેવુ તેનુ ફળ—પરિણામ ઢાય છે. શ્રી ગ્રિહચક્રજી શ્રેષ્ઠમાં શ્રેષ્ટ ધ્યેય સ્વરૂપના સમૂહ છે. કાઇ પણ સુંદર પરિપૂર્ણ ધ્યેય એનાથી બહાર નથી, અને અપરિપૂજ્જુને એમાં સ્થાન નથી, માટે જ એનું નામ સિદ્ધચક્ર છે તે યથાય છે. આવાં ધ્યેય સ્વરૂપા નવ ટાવાથી તે શ્રા નવપદજી કહેવાય છે. અન્ય દશના કોઇ સગુણુ અથવા ગુણી ઉપાસનાને, તેા કાઇ નિર્ગુણુ અથવા ગુણ ઉપાસનાને જ કેવળ પડી ખેઢાં છે, તે સિક્કાની એક એક બાજુને જ માનવા રૂપ છે, જ્યારે શ્રી જૈન દર્શને શ્રી નવપદજીમાં ગુણી અને ગુણ ઉભય ઉપાસનાને બતાવીને સિક્કાની બેય ખજી આપણી સમક્ષ મૂકી છે. આથી જૈન દર્શન એ જ એક એવુ' દર્શન છે કે જે સર્વાંગસુંદરીપણાને ધારણ કરી જગતને મેાક્ષના સાચા રાહ ખતાવવાના મહાન ઉપકાર કરી શકે છે. આ શ્રી નવપદજીમાં પ્રથમ પદે અરિહંત, દ્રિતીય પદે સિદ્ધ, તૃતીય પદે રાચાય, ચેથે પદે ઉપાધ્યાય, પાંચમે પદે મુનિ, શ્ને પદે દશ ન, સાતમે પદે જ્ઞાન, આમે પદે ચારિત્ર અને નવમે દે તપ છે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ આ પાંચ ણીપદે છે; અને દન, જ્ઞાન, ચારિત્ર, તપ આ ચાર ગુણુપદે છે. આ પદ–ભકિત, ખાલી વ્યકિત દર્ગના કે જડપૂજાના દોષને નિવારે છે. જેને કેવલ વૈષપૂજાના કે નિરાકર ગુ:ખના એકાન્ત વ્યવહાર નિશ્ચયના દુરાગ્રહ ખાડામાં ન પવુ હોય કિન્તુ ભયને યથાયોગ્ય ન્યાય આપી સિદ્ધિસોધના શિખર ઉપર આરૂઢ થવુ હોય તેણે આ શ્રો નવપદજીનું જ સાપેત્ર ધ્યાન કેવું રહ્યું . શ્રી નવપદજીમાં અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સધુ આ પાંચ પદે તા પરમેથી વાચક છે. તેમાં પ્રથમ બે પદો દેવતત્ત્વસ્વરૂપી છે, ઉત્તર ત્રણ પદે ગુરુતત્ત્વસ્વરૂપી છે. આ સિવાય શેષ ચાર પદે વઘુલદાવો ધમ્મો ક્ષણે કરીને આત્મભાવ લક્ષ પતન સ્વરૂપી છે, કે જે રત્નયંત્રો વાચક છે. આમ, શ્રો નવપદજી તત્ત્વત્રી તથા રત્નત્રયીમય હાર્યો સમગ્ર શ્રી જૈન શાસનના સાર છે એમ તલમાત્ર શાને સ્થાન નથી. શ્રી નવપદ્રજીના ક્રમ પણ ખુબ વિચારણીય છે. માર્ગ ના સ્થાપક તરીકે અન્ન ઉપકારી શ્રી અરિહંત મહારાજા છે, તે તેમનુ પ્રથમ પદે રહેલું સ્થાન બતાવવાને સમર્થ છે, ભીંજે પદે સિદ્ધ ભગવાન સ્વયં અષ્ટકમ રહિત થઈને આ જ મેક્ષ માર્ગની સમુચિત આરાધનાના લને સાક્ષાત્ બતાવી રહ્યા છે. ત્રીજે પદે આચાર્ય મહારાજ શ્રી અરિહંત ભગવાનના પ્રતિનિ૫ેિ ભવાનના પ્રકાશેલા માર્ગને પાલતપૂર્વક પ્રચાર કરવાના મુખ્ય ગુનું ધરાવે છે. ચતુથ પદે ઉપાધ્યાય મહારાજ વિનય ગ્રહણુ કરાવે છે. સાધક આત્માઓને સાધનામાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28