Book Title: Jain_Satyaprakash 1949 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ દેવ ઉસર્ગ થાય છે અને કેબલ શંબલ દેવ આ ઉપસર્ગનું નિવારણ કરે છે. પછી ગેરોળ ભગવાનને મળે છે અને ભગવંતનું શિયાવ રવીર છે. તેની સાથે પણ અનેક ઉપસર્ગો થયા જ કરે છે. શાલે લાગવાનને મૂકીને ચાલ્યો જાય છે અને વળી આવે છે. યાર પછી પાંચમા વર્ષમાં ભગવાન વિષ્ટ કર્મના ક્ષય માટે અનાય દેશમાં જાય છે. ત્યાં અનેક પ્રકારના અનાદરયાં ઉપસગાં થાય છે. એર માનીને રક્ષકો તેમને પકડે છે અને સજા પણ કરવાનો સંકલ્પ કરે છે. ચેરે અપશુકન બુદ્ધિ મારવા દોડે છે. ગુપ્તરર માં પકડે છે. આ બધામાંથી તેઓ ધીરતા અને વીરતાથી છૂટે છે. ધાર કષ્ટ અને આવતી આપત્તિઓ હસતે મુખડે સહે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના વચન અપમાનીત કરેલી કઈ રાણી મૃા પામી ફરતી ફરતી વ્યંતરી થઈ છે, તે પણ ભગવાનને ધેર ઉપસર્ગ કરે છે. તે કટપુતનાનો ઉપસર્ગ કહેવાય છે. ગોશાલે પણ આમાં સાથે રહી વિક્રિયાઓ કરી ઉપદ્રવ વધારે છે. છેવટે દશમા વર્ષમાં ગે શાળ જટાજૂટ ધારી વૈશ્યાયન તાપની હેલેક્ષાશા બળ્યો. ભગવાને તેને બચાવ્યો ત્યારે તે જેલેસ્થાના વિષ ભગવાન પાસેથી જાણ ગેશ ભગનથી જુદો પડયો. એક કુંભકારની શાળામાં રહી તેજલેશ્યાની શક્તિ પ્રાપ્ત કરી અષ્ટગનિમિત્ત ભણે પિતાને સર્વજ્ઞ કહેવરાવી તેણે મત સ્થા અને કમપ્રચારક બને.
અગિયારમા વર્ષમાં સંગમ દેવના ભયંકર ઉપસર્ગો થયા છે. તે દુષ્ટ દેવે ભગવાનની ધીરતા, વીરતા અને ગંભીરતાની પરીક્ષા કરવા એક જ રાત્રિમાં વીશ મહાન ઉત્સર્ગો કર્યા. અરે, એટલથી ન થાકયો છ અહિના સુધી ઘેર ઉપસર્ગ કર્યો. ભગવાનને શુ આહાર અને પાણી પણ છ મહિના લગી મળવા ન દીધાં. ભગવાનને ફાંસીને માંચડે ચડાવવાના અને વધુ સ્થાને લઈ જવાના ઉપસર્ગો કર્યા. અનેક જાતની હીલનાઓ-કર્થના કરી. માતાપિતાનાં કરણ રજા આજીએ બતાવી. જગત વિજેતા મોહરાજાના મુખ્ય સેના કામદેવની સંપૂર્ણ લીકાએ રચી લેલાવવા પ્રયત્ન કર્યો. અનેક ભયજનક ત્રાસ આપ્યા. છતાં લાગવાન અડગ રહ્યા ત્યારે થાકીને તેમને હરાવવા કાલચક્ર મૂક્યું. ભગવાન આ રૂાલચક્રથી આજનું ભતલમાં પિસી ગયા, છતાં મેરની જેમ અચલ નિકમ્પ જ રહ્યા. અરે, મારા નિમિત્તે કર્મ બંધન કરતા આ જીવન શું થશે એમ ચીતવી દયદ્ર બન્યા; અખમાંથી કરણનાં અમૃત વર્ષાવ્યાં. આખરે છ મહિને ચાકીને તે દેવલેકમાં ગયો.
મહાન અભિપ્રહ-આરમા વર્ષમાં ભગવાને પોષવદિ એકમે પ્રહાન અભિગ્રહ લીધે; રાજપુત્રી છતાં દાસત્વ પામેલી, મસ્તકે મુંડિત, અઠ્ઠમતપવાળી હાથ–પગે બેડી નાંખેલી, હાથમાં સુપડામાં અડદના બાકુલા રહેલા હોય અને આંખમાં આંસુ વહેતાં હોય, એક પગ હેલની બહાર અને એક પગ ડેલોની અંદર હોય આવી પરિસ્થિતિમાં મને અડદના બકુલાને આહાર મય તો લઇશ. આ મહાન અભિગ્રહ છ મહિનામાં પાંચ દિવસ ઓછા હતા ત્યારે કૌશામ્બીમાં ચનબાલાના હાથે પરિપૂર્ણ થશે.
કકીલના ઉપસર્ગ–તેરમા વર્ષમાં ત્રિપુછ વાસુદેવના ભવમાં જે વ્યાપાલકના કાનમાં ગરમ ગરમ સીસું રડાવ્યું હતું તે શય્યાપાલક ભવભ્રમણ કરે આ વખતે ભરવાડરૂપે જ અને તેણે ભગવાનના કાનમાં ખીલા મારવાને મહાન ઉપસર્ગ કર્યો,
For Private And Personal Use Only