Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જમ્માભિસેય ને મહાવીરકલસ (લે. પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) તીરના જન્મ થતાં સૌધમ' ઇન્દ્ર એમને ‘ મેરુ ' પર્વત પર લઈ જાય છે, અને ત્યાં સવે ઇન્દ્રો મળીને એમના જન્મ મહોત્સવ ઉજવે છે--એમના જન્મ ભિષેક કરે છે. એ વાતથી જૈન જગત્ સુપરિચિત છે એટલે એ સંબંધમાં હું કંઈ વિશેષ કહેતા નથી. * વિક્રમની બારમી તેરમી સદીમાં તીર્થંકરના જન્માભિષેકને અંગે પદ્યાત્મક કૃતિ રચાતી એમ માનવાનાં કારણ મળે છે. વિશેષમાં આવી કેટલીક કૃતિએ ‘ અપભ્રં’શ’ જેવા હલકા નામે એળખાતી અને વાસ્તવિક રીતે દેસી ' તરીકેના નિર્દેશને પાત્ર એવી ભાષામાં ગુંથાયેલી મળે છે. આની હું એક મિચલાઉ નેધિ લઉ તે પૂર્વે આ ભાષામાં રચાયેલા સાહિત્ય વિષે એ એટલ કહીશ. " જનતાના સપ સાધવાના અને એને સન્માગે લાવવાના લેાકાનું ભલું કરવાને એક મા` તે જનતાની ભાષામાં વ્યાખાના આપવાના અને કૃતિ રચવાના છે. આ કાય* જેટલા પ્રમાણમાં શ્રમણ-સ'સ્કૃતિએ સાધ્યું છે. તેટલા પ્રમાણુમાં બ્રાહ્મણુ–સસ્કૃતિએ સાધ્યું નથી. બલ્કે એણે એની વિશેષતઃ ઉપેક્ષા કરવામાં ગૌરવ માન્યું છે. અને એથી તા એણે વધારે પઢતા સંસ્કૃત ભાષાના પક્ષપાતને લઈને સમગ્ર પાય ભાષાએને નહિ ઃ કેવળ એના ઋંગ કે ભેદરૂપ ગણાતી અપભ્રંશ ભાષાને જ અપભ્રંશ” તે છાબ આપ્યા છે. જેનાને હાથે જેટલું “ અપભ્રંશ ” સાહિત્ય રચાયુ છે. એટલુ અદ્વૈતાને થે રચાયું હોય એમ જણાતુ' નથી. વિશેષમાં આ સાહિત્યના સર્જનમાં દિગબરેને જેટલે! ફાળા છે એટલે શ્વેતાંભાના જ ણાતા નથી. તેા આના અંતિમ નિર્ણય માટે મા સાહિત્યની વિશેષ શેાધ થવી ઘટે. 31 ભાષાશાસ્ત્રના અભ્યાસીને એ કહેવુ પડે તેમ નથી ગુજરાતી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓની જનની અપભ્રંશ છે. આજે ગુજરાત વિદ્યાપીડે ટૂંક સમયમાં સ્થપાશે અને હિન્દી કે હિન્દુસ્તાની જેવી ભાષા ‘રાષ્ટ્રભાષા ' તરીકે સન્માનને પાત્ર બનશે એવા સંભવ ઘણા છે એમ જણાય છે. તેા આ કારણસર અતે વિશેષતઃ જૂતી ગુજરાતીના પરિપૂ` અભ્યાસ માટે “ અપભ્રંશ ” ના અભ્યાસ અને એમાં રચાયેલા સાહિત્યનું પ્રકાશન વધારે વ્યાપક થાય એ ખાસ ઈચ્છવા જોગ છે. એ આન'ની વાત છે કે આજે પચીસે વ થાં પાય સાહિત્ય તરફ અધિક લક્ષ્ય અપાતું જાય છે અને ધીરે ધીરે એ દિવામાં વધારે ને વધારે પ્રગતિ થતી રહેશે. “ અપભ્રંશ ” તરફ જેવુ નથી તે! તેમ થવું કરે. હું તેા આગળ વધીને ત્યાંસુધી કહેવા ઈચ્છુ છું કે અપભ્રંશ ના અભ્યાસને પાયના આશ્રિત તરીકે । ગુજરાતીના અંગ તરીકે જ સ્થાન ન આપતાં અંતે વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં સ્વતંત્ર-સંસ્કૃત પાય વગેરેના જેવું જ મહત્ત્વનું સ્થાન અપાય તે। આધુનિક સયેાગા જોતાં તેમાં કશું જ ખે!ટુ નથી. જોઈએ તેવું લક્ષ્ય અપાતું For Private And Personal Use Only " r જન્માભિસેય ( જન્માભિષેક )ને ઉદ્દેશીને “ અપભ્રંશ ''માં કેટલીક કૃતિઓ જોવાય છે. જેમકે (૧) જુગાદિ જ દજમ્માભિસેય યાને સિંહુજમ્માભિસેય, (૨) સુણિમુશ્ત્રયજન્માભિસેય, (૩) નેમિનાહુજમ્માભિસેય, (૪) પાસનાહુજમ્માભિસેય, (૫) લોન્જમ્માલસેય, યાને જમ્માભિસેથ (૬) જિણજન્માભિસેય

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28