Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ** ૩ -૪ ] ગુરુશિખર પગથી પર [ ૬૩ . તે ‘ ચાપાણી. ' ઘર મણેની મા પ્રવૃત્તિ ઠેઠ અહીં તીર્થસ્થાનમાં પણુ આવી ચૂકી છે. શ્રીમંતો કે વેપારીઓના માટે સમૂહ મા માદતથી મુક્ત નથી સારા પ્રમાણમાં ઘી ખેાલનાર પણ એ જ વ ! એટલે તેએાની અનુકૂળતા પાનમાં રાખીને જ પૂજા પ્રક્ષાલના સમય ઠરાવાય તે! એક કાળે સંયેાગવશાત શરૂ થયેલ પ્રથા આજે પૂરૂપે પાંગરી નિકાના ઇજારા ને થ્રોમંતાઈના પ્રદર્શનરૂપે બની છે ! અરે, દુઃખની વાત તા એ છે કે એક તરફ શાસ્ત્રારા થાળી ટીપી હી રહ્યા છે કે, ‘પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય. ’ ત્યારે બીજી બાજુ શ્રી શત્રુંજયગિર જેવા મા મહાન્ તીમાં પૂર્વે' વણું વ્યા તે મહાશયા થાળા ભરી ભરીને વીધેલાં પુષ્પાના દ્વારા દાદાના રંગે ચઢાવે છે! નથી તે। વિાર કરતાં પૂજનવિધિની વાતના કે નથી તેા એમને વિચાર આવતે આ એક દ્રિય ગણાતા વનસ્પતિકાયના જીવાની કિલામાને. આ પુનિત ધામમાં છડેચોક હિંસાનું તાંડવ ચાલી રહ્યું છે! પૂજ્ય ગુરુજી, આપ એ માટે ઉપદેશની અડી ન વરસાવે ? અરે ભાઈ ! જ્યાં ધર્મના આડતળે કેવળ ધનનું એમાં મોટેરાઓના અખ મીચામણુા હૈ।ય ત્યાં સાંભળવાની ફુરસદ ને છે ? ને, આજે તા આટલી પ્રામિક વાત કહી. ક્રાઈ ખોજા સમયે પૂજનવિધિમાં પ્રવતી અજ્ઞાનતાની કથની કહીશ. સાંભળ, જૈન દર્શનની સાચી ખૂબી સમજવી હોય તે પ્રચલિત ભિન્ન ભિન્ન મતેાનો માન્યતા કેવા પ્રકારની છે એ ટૂંકમાં જાણી લેવાની જરૂર છે. એ જ્ઞાન હોય તે જ સરખામણી કરવી સુલભ થાય. પ્રશ્ન કરવાનુ... હુંય, અને ૧. વૈશેષિકમત—એના પ્રણેતા કણાદઋષિ છે. એ મતમાં નીચેના પદાર્થોં તત્ત્વરૂપ મનાય છેઃ ૧ દ્રવ્ય, ૨ ગુણુ, ૩ ક, ૪ સામાન્ય, ૫ વિશેષ અને ૬ સમવાય. એમાં દ્રવ્યની વ્યાખ્યામાં નીચે પ્રમાણે નવ પ્રકાર છેઃ ૧ પૃથ્વી ૨ જળ, ૩ તેઉ, ૪ વાયુ, ૫ આકાશ, કાળ, છ શિા, ૮ આત્મા અને ૯ મન. ગુના પેટા ભેદમાં-રૂપ, રસ, ગાલ, સ્પર્શ, સખ્યા, પરિમાણુ, પૃથક્પણુ, સંયેાગ, વિભાગ, પરપણું', અપરપણું', બુદ્ધિ, સુખદુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, દ્રવપણું, ભારીપણું, સ’સ્કાર, સ્નેહ, ધર્મ, અધમ, શબ્દ છે. આ ઉપરાંત ષિટ્કમાં કામ, ક્રોધ, મ, લાભ, દંભ અને હર્ષ ગણુાય છે. નૈયાયિક્રમત-પ્રણેતા ગૌતમ ( અક્ષપાદ ),સેાળપદાથ'—પ્રમાણુ, પ્રમેય, શુ'સર, પ્રયાજન, દ્રષ્ટાન્ત, સિદ્ધાન્ત, અવયવ, તર્ક, નિ'ય, વા, જપ, વિતડા, હેત્વાભાસ, છળ, જાતિ, નિગ્રહસ્થાન. For Private And Personal Use Only — ૩. મીમાંસક્ર—પ્રણેતા જૈમિની. શાખા–(૧) ધૂમમા. (૨) અર્ચિ મા (૧) ધૂમમાર્ગી=પૂર્વ* મીમાંસકઃ વેદુક્ત હિંસામાં માનનાર. (૨) ગ્યા'મા =ઉત્તર મીમાંસકઃ બ્રહ્માદ્વૈત માનનાર, માયાને સર્વાંમાં કારણુભૂત ગણુનાર, ૪. સાંખ્યમત—પ્રણેતા પિલમુનિ. તત્ત્વઃ ૧ પ્રકૃતિ (અત છે), ૨ મુદ્ધિ, ૩ અહંકાર, ૪ થી ૮ પાંચ તન્માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, મધ–૮ ચક્ષુ, ૧૦ શ્રવણુ, ૧૧ નાસિકા, ૧૨ છઠ્ઠા, ૧૩ વચા, ૧૪ થી ૧૯ વાચા, હસ્ત, મરણુ, અપાનદાર અને લિંગ તથા મન, ૨૦ પૃથ્વી, ૨૧ પાણી, ૨૨ અગ્નિ, ૨૩ વાયુ, ૨૪ આકાશ, ૨૫ આત્મા જે કંઇ કરી રહેલ છે તે માત્ર પ્રકૃતિ જ છે,

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28