Book Title: Jain_Satyaprakash 1942 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી લઢણ પાશ્વનાથની પ્રાચીન પ્રતિમા, ડભાઈ. [ જુઓ પૃષ્ઠ ૩૩૭ તથા ૩૩૯ ] ભાઈના જિનમંદિર માં રહેલી આ શ્યામ રંગની પ્રતિમા અધ પદ્માસનસ્થ છે એ એની વિશેષતા છે. ગુજરાતમાંની શ્રી પાર્શ્વપ્રભુની આ અધ પદ્માસનસ્થ શ્યામ પ્રતિમા, માળવામાંની મકસીજી તીર્થ માંની શ્રી પાર્શ્વ પ્રભુની અધ પદ્માસનસ્થ શ્યામ પ્રતિમા, વરાડમાંની અંતરીક્ષથી તીર્થ માંની શ્રીપાશ્વ પ્રભુની અધ પદ્માસનસ્થ શ્યામ પ્રતિમા અને મધ્યપ્રાંતમાંની ભાંડક તીર્થ માંની શ્રી પાર્શ્વ પ્રભુની અધ પદ્માસનસ્થ શ્યામ પ્રતિમા, આમ જુદાં જુદાં સ્થળાએ રહેલી આ અધ પદ્માસનસ્થ સ્યામાં પ્રતિમાઓની એકસૂત્રતા શોધવામાં આવે તે જરૂર જાણવા યોગ્ય હકીકત મળી રહે. For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46