Book Title: Jain Satyaprakash 1939 11 SrNo 52
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬].
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
૨૪
૨૮
જિનહર્ષ ભવાંતરિ ભગવર્સે કરમ આપ જિસ ક. ૫
જીવનની અસ્થિરતા ને ગર્વ ત્યાગ અથિર મનુષ્ય આઉં, જાઈ અંજલી જિમ પાણી, કાયા પિણ એ અથિર, આમ ઘટે સરિખિ જણ; જેવન નદી જલપૂર, વાર લાગે નહિ જાતાં, ૨૫ ૨૬ ૨૭ મકર ગરથ ગાર, સૂર્ણ અગલૂણ વાતાં; રાખે ગરથ રહસ્ય નહીં, અથિર જાણ કરી વાવ, જિનહર્ષ સુથિર જસ સંગ્રહ, ઉત્તમ કાંઈ કરણ કરો. ૬
પ્રભુના દર્શનને હર્ષ આજ રાજ પામીએ. આજ સઘલા સુર ઠા, આજ ચિતામણી લો, આજ અને વૃક આજ મલી કામધેનુ, આજ સુરતરુ મન ફલીયે, પામી ચિત્રાવેલિ, આજ કામિત ઘટ મિલી. સુખ સયલ પામ્યા સહી, આજ સફલ થ્યા દિનરણિ; જિનહર્ષ આજ મન ઉલ, દિઠ ત્રિભુવનપતિ નયણિ. ૭
દાનવીર પુરુષનું જીવનસાલ્ય ઈ લેલેઈ અવતાર, સફલ તિર્ણ માનવ કીધે, દીધો દક્ષિણ પણિ દાન જગમાં જસ લીધે, કીધે જિર્ષિ ઉપગાર દયા દુખિયા ઉપરિ કરી, ધન વાવર સુખિન્ન, જીવ જાણિઆ આપણિ પર ધરમરા કમ કીધા ઘણા, ભલે ભલે સહૂ કે કહે;
જિનહર્ષ જિક એસડી પુરુષ, તિકે આગલિ પણિ સદગતિ લહે. ૮ ૨૦ જેણે. ૨૧ આયુષ્ય. ૨૨ છે. ૨૩ કા. ૨૪ ઘડે. ૨૫ મગર. ૨૬ ગર્વ. ૨૭ મેટ. ૨૮ આગળની. ૨૯ તુષ્ટમાન થયા. ૩૦ અમૃત. ૩૧ મેધ. ૩૨ વરસ્યા. ૩૩ એ નામને છોડવો (ઈચ્છિત વસ્તુ દેનાર). ૩૪ કામધટ-કામકુંભ ( ઈચ્છિત વસ્તુ દેનાર ઘડે). ૩૫ રાત્રિ. ૩૬ આંખે. ૩૭ જમણ. ૩૮ હાથ. ૩૯ પેરે. ૪૦ ધર્મના. ૪૧ એવો.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44