________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર વસાવા ૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ના નીચે લખેલા ત્રણ મહત્વના અ કે -
[૧] . શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક
આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતી પ્રમાણભૂત સામગ્રી આપવામાં આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. દ્વિરંગી પેઠું, ઊચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિઓ
- [૨] શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩ મે ક્રમાંક
૬૦ પાનાના આ અંકમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષપાના શાસ્ત્ર અને યુક્તિના આધારે સચોટ જવાબ આપતા અનેક લેખા આપવામાં આવ્યા છે.
મૂલ્ય ટપાલ ખર્ચ સાથે બે આના
e [૩] | “ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ૪૩મા ક્રમાંકે
આ અંકમાં મહારાજા કુમરપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખો આપવામાં આ૦ગ્ય છે. મૂલ્ય- ટપાલ ખચ સાથે ત્રણ આના.
લખે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
અદાવાદે.
For Private And Personal Use Only