Book Title: Jain Pustak Parichay
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 23
________________ (બૌદ્ધ થ) ૧૨-૦-૦ પ્રજ્ઞા પારમિતા ગુહ્યે સમાજતંત્ર ૪૪-૦ ૨-૦-૦ 2-0-0 માહપરાજય—(જૈનમંત્રી યશઃપાલ કવિ ) હમ્મીરમદમ ્ ન—(જૈનાચા' જયસહસૂરીશ્વરજી) ઉદયસુ દરીકથા (ચ'પુ)—ગદ્યપદ્યાત્મક મહુવિદ્યાવિડ અન—વાદીંદ્ર દેવભટ્ટ. તત્ત્વજ્ઞાનને ઉત્તમ ગ્રંથ ૨-૮-૦ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ—ગદ્યપદ્ય સ’. ચીમનલાલ ૨-૪-૦ લાલ ૨-૪-૦ આ સંગ્રહમાં બારમા સૈકાથી પરમા સૈકા સુધીનાં ગુજરાતી ભાષાનાં કાવ્યાને સંગ્રહ આપવામાં આવ્યા છે. જે પ્રાચીન ભાષાના અભ્યાસીઓને ઉપયેાગી છે. કુમારપાળ પ્રતિમાધ——( સ. મુનિ જિનવિજય ) ૭-૮=૦ સિંદુરપ્રકરણના કર્તા સેામપ્રભાચાયે વિ. સ. ૧૨૪૧ માં હેમચંદ્રસૂરિના શિષ્યના કથનથી હેમચંદ્રાચાયે કુમારપાળ રાજાને જે ધર્મોપદેશ આપ્યા હતા. તેના વનમાં આ ગ્રન્થ રચાયા છે. ગ્રન્થમાં અનેક ઉપદેશે! વિષેનાં આખ્યાનેા છે. આ ગ્રન્થ ૧૨૦૦૦ હજાર બ્લેક જેટલા છે. વ્યાખ્યાનમાં વાંચવા માટે ખાસ ઉપયાગી છે. ગણકારિકા-ભા સર્વજ્ઞ લેખપદ્ધતિ—સ. ચીમનલાલ દલાલ ૧-૪-૦ ૨-૦-૦ આ પુસ્તકમાં સંસ્કૃત લેખનપદ્ધતિની કલા અતિ મનહર રીતે બતાવેલી છે, અભ્યાસીઓને ખાસ ઉપયાગી છે. ભવિષ્યદત્તકથા અથવા પચમી કથા–જૈન કવિ ધનપાલ. ૬-૦-૦ આ બારમા સૈકાનું અપભ્રંશ ભાષાનું અતિ સુન્દર કાવ્ય છે તેમજ પ્રા. ગુણેની સવિસ્તર પ્રસ્તાવના સાથે છે. જેસલમેરના ભડારોનું સૂચિપત્ર-સ, લાલચંદ ગાંધી ૪-૦-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68