________________
(બૌદ્ધ થ) ૧૨-૦-૦
પ્રજ્ઞા પારમિતા ગુહ્યે સમાજતંત્ર
૪૪-૦
૨-૦-૦
2-0-0
માહપરાજય—(જૈનમંત્રી યશઃપાલ કવિ ) હમ્મીરમદમ ્ ન—(જૈનાચા' જયસહસૂરીશ્વરજી) ઉદયસુ દરીકથા (ચ'પુ)—ગદ્યપદ્યાત્મક મહુવિદ્યાવિડ અન—વાદીંદ્ર દેવભટ્ટ. તત્ત્વજ્ઞાનને ઉત્તમ ગ્રંથ ૨-૮-૦ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ—ગદ્યપદ્ય સ’. ચીમનલાલ
૨-૪-૦
લાલ ૨-૪-૦
આ સંગ્રહમાં બારમા સૈકાથી પરમા સૈકા સુધીનાં ગુજરાતી ભાષાનાં કાવ્યાને સંગ્રહ આપવામાં આવ્યા છે. જે પ્રાચીન ભાષાના અભ્યાસીઓને ઉપયેાગી છે. કુમારપાળ પ્રતિમાધ——( સ. મુનિ જિનવિજય )
૭-૮=૦
સિંદુરપ્રકરણના કર્તા સેામપ્રભાચાયે વિ. સ. ૧૨૪૧ માં હેમચંદ્રસૂરિના શિષ્યના કથનથી હેમચંદ્રાચાયે કુમારપાળ રાજાને જે ધર્મોપદેશ આપ્યા હતા. તેના વનમાં આ ગ્રન્થ રચાયા છે. ગ્રન્થમાં અનેક ઉપદેશે! વિષેનાં આખ્યાનેા છે. આ ગ્રન્થ ૧૨૦૦૦ હજાર બ્લેક જેટલા છે. વ્યાખ્યાનમાં વાંચવા માટે ખાસ ઉપયાગી છે.
ગણકારિકા-ભા સર્વજ્ઞ
લેખપદ્ધતિ—સ. ચીમનલાલ દલાલ
૧-૪-૦
૨-૦-૦
આ પુસ્તકમાં સંસ્કૃત લેખનપદ્ધતિની કલા અતિ મનહર રીતે બતાવેલી છે, અભ્યાસીઓને ખાસ ઉપયાગી છે. ભવિષ્યદત્તકથા અથવા પચમી કથા–જૈન કવિ ધનપાલ. ૬-૦-૦
આ બારમા સૈકાનું અપભ્રંશ ભાષાનું અતિ સુન્દર કાવ્ય છે તેમજ પ્રા. ગુણેની સવિસ્તર પ્રસ્તાવના સાથે છે.
જેસલમેરના ભડારોનું સૂચિપત્ર-સ, લાલચંદ ગાંધી
૪-૦-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com