________________
उत्तर
सानिधि
अढ़ाई द्वीप
વ नकशा
ANA
=
શિર -] [ ન હબ
WaIRIક
C
મા
पश्चिम
-
ત છે.'
કૈન
ON HERAT TH
(SE
-
ન -
NAसायकल खण्डमलेछ सज्ड
દ્ધ
દરજીના
S:
)
=
જ આશાપુ
I
/
गिरे मक्षारि
* એક નજર
ગઈ ?
EN
:
-હો.
Rહી છે.
दक्षिण
અંકલેશ્વરનાં જૈન મંદિરો ભરૂચની દક્ષિણે છ માઈલ દૂર અંકલેશ્વર આવેલું છે. દેશના મોટા ભાગના વિસ્તારો સાથે જોડાયેલા આ નગરના બજારમાં આસપાસમાંથી લાકડું, ઇંધણ, વાંસ, લાખ, મધ, ચામડાં, ઔષધો અને ઇતર વન્ય પેદાશો આવતી હતી. આ સમગ્ર પ્રદેશમાં સૌથી વધુ ખેતપેદાશ કપાસની હતી. આજે તો આ એક મોટું ઔદ્યોગિક નગર બની ગયું છે. અંકલેશ્વર (અક્રૂરેશ્વર, અંકલેશ્વર) ઘણું જ પ્રાચીન નગર
અંકલેશ્વરમાં દિગંબર સંપ્રદાયનાં ચાર મંદિરો છે: ૧. મહાવીર સ્વામીનું મંદિર, ૨. આદિનાથનું મંદિર, ૩. ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર અને ૪. નેમિનાથનું મંદિર
અત્રેના પ્રાચીન ચાર મંદિરોની પ્રતિમાઓના લેખો પરથી જણાય છે કે આ મૂર્તિઓ આશરે એક હજાર વર્ષ પૂર્વેની છે. યંત્રો પણ ઘણાં પ્રાચીન છે. આશરે ૧૦૦ વર્ષ પહેલાં શ્રી ગુણભદ્રાચાર્યે અહીં નિવાસ કરી ‘સિદ્ધાંતશાસ્ત્ર ધવલ’, ‘જયધવલ” પૂર્ણ કર્યા હતા. મહાધવલ' ગ્રન્થ અપૂર્ણ હતો તે પૂર્ણ કર્યો હતો. આ ગ્રંથો તાડપત્ર પર જ લખાયેલા હતા. અહીં હસ્તલિખિત શાસ્ત્રભંડાર પણ સારો
જૈન કાઇપટ-ચિત્ર : ૪૯
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org