________________
ભરૂચ અતિપ્રાચીન જૈન તીર્થ. શ્રી મુનિસુવ્રત તીર્થ અને બીજાં જૈન મંદિરો. જીર્ણોદ્ધાર થયેલું ભવ્ય મંદિર. મુનિ સુવ્રતસ્વામી, શ્યામ પ્રતિમા. ભોંયરામાં આદીશ્વર ભગવાન. શ્રીમાળી પોળ, આદીશ્વર સ્વામી. પ્રાચીન મંદિર, ચિત્રો - જૈન સ્થાપત્ય વગેરે છે. બુહારી જૂનું જૈન મંદિર વાસુપૂજ્ય સ્વામીનું મંદિર, આરસના પથ્થર પર કોતરેલા પટો, સિદ્ધચક્ર, ધાતુની મૂર્તિઓ ઇત્યાદિ છે. વાલોડ : ઘરમંદિર જૂનું, મૂર્તિઓ ઇત્યાદિ છે. વ્યારા : જીર્ણોદ્ધાર થયેલું અજિતનાથ ભગવાનનું મંદિર છે. મઢી : અભિનંદન સ્વામીનું ઘરદેરાસર, જીર્ણોદ્ધાર થયેલું મંદિર છે. આલીપોર : ગોડી પાર્શ્વનાથ ૯૦૩ વરસ જૂની પ્રતિમા છે. ઘરદેરાસરમાંથી જીર્ણોદ્ધાર કરીને શિખરમંદિર બાંધ્યું છે. પાલેજ : શ્રી મહાવીર જિનાલયના ભોયરામાં મુનિસુવ્રતસ્વામી અને ઋષભદેવ ભગવાની મૂર્તિઓ. કાચની કપચીથી ઉભારેલાં ચિત્રો (મોઝેક) તથા ધુમ્મટમાં તૈલરંગના ચિત્રો છે. મિયાગામ : ત્રણ દેરાસર શાંતિનાથનું ૨૦૦ વરસ જૂનું મંદિર, સંભવનાથનું નવું મંદિર, ઉદયરત્નજીનું નવું મંદિર. ઉદયરત્નજી અહીં કાળધર્મ પામ્યા હતા. કરજણ : ત્રણ મંદિરો મનમોહન પાર્શ્વનાથ. ૨૫૦ વરસ જૂનું મંદિર જેમાં સુંદર કમાનો, જૂનાં બારણાં વગેરે છે. અણસ્તુ : શંખેશ્વર પાર્શ્વનાથ અતિપ્રાચીન પ્રતિમા. ભગવાન અણસ્તુનું નવું મંદિર. ઘુમ્મટમાં આબુની શિલ્પાકૃતિ જેવાં શિલ્પો છે. અહીં માંદાં ત્યજાયેલાં ઢોરોની ભવ્ય હોસ્પિટલ છે. ગાંધાર : પ્રાચીન જૈનમંદિર ‘અમીઝરા પાર્શ્વનાથનો જીર્ણોદ્ધાર થયેલો છે. ભવ્ય મંદિર છે. કાવી જીર્ણોદ્ધાર થયેલું મંદિરસાસુવહુનાં મંદિરો તથા પ્રાચીન શિલ્પ તેમ જ પ્રભાવક પ્રતિમા છે. આમોદનાં જૈન મંદિરો
૭.
૧૮.
૧૯.
જૈન કાઠપટ-ચિત્ર : ૫૯orary.org
Jain Education Interational
For Private & Personal Use Only