Book Title: Jain Kashtapat Chitra
Author(s): Vasudev Smart
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 75
________________ ભરૂચ અતિપ્રાચીન જૈન તીર્થ. શ્રી મુનિસુવ્રત તીર્થ અને બીજાં જૈન મંદિરો. જીર્ણોદ્ધાર થયેલું ભવ્ય મંદિર. મુનિ સુવ્રતસ્વામી, શ્યામ પ્રતિમા. ભોંયરામાં આદીશ્વર ભગવાન. શ્રીમાળી પોળ, આદીશ્વર સ્વામી. પ્રાચીન મંદિર, ચિત્રો - જૈન સ્થાપત્ય વગેરે છે. બુહારી જૂનું જૈન મંદિર વાસુપૂજ્ય સ્વામીનું મંદિર, આરસના પથ્થર પર કોતરેલા પટો, સિદ્ધચક્ર, ધાતુની મૂર્તિઓ ઇત્યાદિ છે. વાલોડ : ઘરમંદિર જૂનું, મૂર્તિઓ ઇત્યાદિ છે. વ્યારા : જીર્ણોદ્ધાર થયેલું અજિતનાથ ભગવાનનું મંદિર છે. મઢી : અભિનંદન સ્વામીનું ઘરદેરાસર, જીર્ણોદ્ધાર થયેલું મંદિર છે. આલીપોર : ગોડી પાર્શ્વનાથ ૯૦૩ વરસ જૂની પ્રતિમા છે. ઘરદેરાસરમાંથી જીર્ણોદ્ધાર કરીને શિખરમંદિર બાંધ્યું છે. પાલેજ : શ્રી મહાવીર જિનાલયના ભોયરામાં મુનિસુવ્રતસ્વામી અને ઋષભદેવ ભગવાની મૂર્તિઓ. કાચની કપચીથી ઉભારેલાં ચિત્રો (મોઝેક) તથા ધુમ્મટમાં તૈલરંગના ચિત્રો છે. મિયાગામ : ત્રણ દેરાસર શાંતિનાથનું ૨૦૦ વરસ જૂનું મંદિર, સંભવનાથનું નવું મંદિર, ઉદયરત્નજીનું નવું મંદિર. ઉદયરત્નજી અહીં કાળધર્મ પામ્યા હતા. કરજણ : ત્રણ મંદિરો મનમોહન પાર્શ્વનાથ. ૨૫૦ વરસ જૂનું મંદિર જેમાં સુંદર કમાનો, જૂનાં બારણાં વગેરે છે. અણસ્તુ : શંખેશ્વર પાર્શ્વનાથ અતિપ્રાચીન પ્રતિમા. ભગવાન અણસ્તુનું નવું મંદિર. ઘુમ્મટમાં આબુની શિલ્પાકૃતિ જેવાં શિલ્પો છે. અહીં માંદાં ત્યજાયેલાં ઢોરોની ભવ્ય હોસ્પિટલ છે. ગાંધાર : પ્રાચીન જૈનમંદિર ‘અમીઝરા પાર્શ્વનાથનો જીર્ણોદ્ધાર થયેલો છે. ભવ્ય મંદિર છે. કાવી જીર્ણોદ્ધાર થયેલું મંદિરસાસુવહુનાં મંદિરો તથા પ્રાચીન શિલ્પ તેમ જ પ્રભાવક પ્રતિમા છે. આમોદનાં જૈન મંદિરો ૭. ૧૮. ૧૯. જૈન કાઠપટ-ચિત્ર : ૫૯orary.org Jain Education Interational For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144