________________
તંબ
વિકાસ
૫૬ : જૈન કાષ્ઠપટ-ચિત્ર
મેખલાના વસ્ત્રમાં સુંદર ભાતનું રેખાંકન કર્યું છે તથા આ માનવ આકૃતિના મસ્તકની બંને બાજુએ બે પક્ષીઓ છે, જે આભૂષણોથી અલંકૃત છે.
Jain Education International
A முடியம்
જૈન મંદિરોમાં પ્રતિમાનું વિશેષ આકર્ષણ હોય છે આરસની ધ્યાનસ્થ મુદ્રામાં સ્થિત દેવમૂર્તિઓ ખૂબ પ્રભાવશાળી હોય છે. એનાં ચક્ષુ ચમકદાર હોય છે. કેટલીક મૂર્તિ સ્ફટિકની હોય છે. પંચ ધાતુની મૂર્તિઓ, સિદ્ધચક્ર અને યંત્રો, સમવસરણ અને અન્ય વસ્તુઓ કળાના ઉત્કૃષ્ટ નમૂના છે.
::ing
આમ જૈનમંદિરો કળા કારીગરીથી સુસજ્જ છે પરંતુ હવે ધીરે ધીરે આ બધી કળાકારીગરી લુપ્ત થઈ રહી છે. અને આધુનિક પરિવેશમાં પરંપરાનો નાશ થઈ રહ્યો છે.
For Private & Personal Use Only
H
www.jainelibrary.org