________________
૬૨૬
જૈનહિતેચ્છ,
નહાની ઓરડીમાં બે ચાર કુટુમ્બીઓ કે અપ્રસિદ્ધ વ્યક્તિઓ મળીને એક ભાષણ કરે કે યુદ્ધમાં વિજય ઇચ્છે છે કે શેઠને રવાના કરવા જાય એ બાબતની ૪૦ લીટીના સમાચાર છાપવામાં આવે છે ! કેટલાક વાયડાઓ આવા રિપે દ્વારા એવી પ્રસિદ્ધિ પામી જાય છે કે ગામડાઓમાં મહાત્મા તરીકે પૂજાય છે ! મુનિઓના વિહાર બાબતમાં પણ નમાલી બાબતોના લાંબા રિપોર્ટો છપાયાં જ કરે છે. એથી ઉલટું, ધારાસભા માટે જૈન પ્રતિનિધિત્વને ખાસ હકક માંગવો જરૂર છે કે નહિ એ બાબતની ચર્ચા માટે મુંબઈમાં બબ્બે મીટીંગ થઈ અને ડેટામાં મહેટા આગેવાનોની સહીઓથી પ્રોટેસ્ટ મોકલવામાં આવ્યા હે કશે રિપેર્ટ એક પણ જૈન પેપરમાં જોવામાં આવ્યું નહિ ! કેંન્ફરન્સમાં બનેલા કેટલાક ખાસ. બનાવો અને થયેલાં કેટલાંક નેધવા લાયક ભાષણોનું અવલેકન એકકે પત્રમાં જોવામાં આવ્યું નહિ ! સુરતમાં જૈન સાધુઓ વચ્ચે લાકડીથી મારંમારી થઈ અને અજૈન પત્રમાં ટીકાઓ થવા પામી
હાં સુધી જહેને લાગેવળગે છે તે કામના કોઈ પત્રે એ ખબર જ બહાર પાડયા નહિ, તે શિક્ષાવચન લખવાની તે વાત જ શી કરવી ? દિગમ્બર ફીરકામાં બનતા જાણવા જોગ બનાને સાર
વેતામ્બર પત્રોમાં નથી ઉતારવામાં આવતા અને વેતામ્બર ફીર. કામાં બનતા એવા બનાવોનો સાર દિગમ્બર પત્રમાં નથી ઉતારઆવતો; તે એટલે સુધી કે એક બીજાનાં કોન્ફરન્સ જેવાં સમે. લનો પણ સારો ભાગ્યે જ કરવામાં આવે છે ફલાણા ગામમાં આટલા તપ થયા, આટલી આયંબીલની ઓળી થઈ, આટલી હા
ઓ થઈ, વરઘોડો આવે નીકળે, એ વગેરે સમાચાર જાણ-- વાથી સમાજને શું લાભ છે તે કાંઈ સહમજાતું નથી. અમુક મુનિ અમુક સ્થળે છે એ સમાચાર અલબત મુલાકાત કે પત્રવ્યવહાર ઇચ્છતા જૈનોને ઉપયોગી છે, પણ વરડા-તપ-લહાણુઓની વાત છાપવાથી માત્ર અમુકની વાહવાહ સિવાય બીજો કયો સામાજિક લાભ થાય છે ? હિંદી પ્રજાકીય કે બ્રેસ તથા પ્રજાકીય શિક્ષણ સમિતિની હીલચાલના સમાચાર અવારનવાર દરેક કોમી પત્રે આ પિતા જ રહેવું જોઈએ અને કેટલીક વખત તે પર “ નોંધ ” પણ લખવી જોઈએ.
જૈન સાપ્તાહિકમાં “ ગુજરાતી ” વગેરે પત્રોની દેખાદેખીથી. વાર્તા લખવાને પવન ચાલ્યો છે. કરંજન માટેનો આ