Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ www.kobatirth.org શ્રી જૈન ધર્મ પ્રકારા. [ વેશાખ આવા પવિત્ર સુઘને ભગવાન વિશેષણ આપી તેનું પૂજનીયમ સૂચવ્યુ છે. ને સદ્ય દેવો છે ? મું સ્થાન -નિવાસધામ છે. સગુણસંપન્ન છે. કોની એમ. ડાલ જેન રત્નનું સ્થાન છે, આકાશ જેમ તારાનું સ્થાન છે (ઇ. તેમ Shri Mahavir Jain Aradhana Kendra '') અત્રે આવેલી ઉપમાઓનું સક્ષકપણુ પ્રકારાંતી નીચે પ્રમાણે ઘટાવી શકાય. સા ડણાચલ જેવા છે; કારણ કે જેન રોહણાચલ રત્નાનુ સ્થાન છે, તેમ સંધ સમ્યગ જ્ઞાન-તા ન-ચારિત્રપ રત્નત્રયીનું અધવા ઉત્તમ ગુણરત્નોનું સ્થાન છે. સત્ય આકાશ જેવા છે; કારણ કે આકાશમાં જેમ તારલા ચમકે છે તેમ સુધ ૩૫ ગગનમાં પ્રભાવક પુરારૂપ તારા ચમકે છે. આકાશ જેમ નિર્મળ હોય છે તેમ અન્ય પાત્ર નિ હોય છે. આકાશના વિશાળ પટમાં જેમ સર્વકાઇ અવકાશ વાસે છે. તેમના વિશાળ પટમાં સર્વ કા જીવ સત્તાવેશ પાસે છે. વ તિ હિના મા બાધ નથી, Acharya Shri Kailassagarsuri Gyanmandir હુ જેવા જેમ સ્થળ સુખનું કારણ છે તેમ સદ્ય સર્જનોને તું દેશનાં કલ્પવૃક્ષ હોય છે તેએ સધુમાં સ-કલ્પવૃક્ષો હોય છે. લોલમાં છે; કારણ કે આ જન્મ વિશદત્ય યમ વિવિધ-સર હૃદયવાળા કાચ છે. મા નું ન સર્વ કા માત્ર સઘન ઉદ્યાન થ ઇ લાભ મળે છે. અ બમાં જન્ય કોણે છે તેમ સુસાન એવા સુપુસાપ ક 5 અમને દત સુધાર જેવા છે; કાણુ કે સમુદ્ર જેમ ગાર અને વિશાળ ાય છે બે છે. તીવ્ર અને વિશાળ હૃદયવાળા ગાય છે. જેને મયાદા ઉ દાના પ્રેશર તેને સવાન નયાદાના અતિક્રમ ના ના, વો અને પનિલેપ કરતા. સત્ર જૂના જેવા છે; કારણ કે ચંદ્ર જેન નિર્મળ અને શાંત યાના પ્રસારી જાન આપે છે તેમ સત્ર પણ સૌમ્ય-શાંત તેજવડે સર્વના ચિત્તને આહ્લાદ આપે છે. આમ રત્નગર્ભ તા, નિર્મળતા, પરોપકારિતા, સુખપ્રદતા, સ્વચ્છતા, ગંભીરતા, વિશાળતા, શાંત તેજસ્વિતા આદિ ગુણા સંઘમાં સદૈાદિત હોય એમ ઉપમાારા આડકતરું સૂચન કર્યું. આવા ગુગળથી ભૂષિત સઘ કેમ પૂજનીય ન હાય ? અત્રે નિર્દિષ્ટ કરેલા ગુણ પાનાનામાં છે કે નિહું ? તેનું આત્મનિરીક્ષણુ પણ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38