Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક્ષરનારી! ( અનુસંધાને પૃ૨૪ થી પુલ બાંધેલ છે તેવા નદી-નાળા થી નાણસો અને વાહનો બેધડકપણે-ખેથી જઈ શકે છે, તે લ ન હોય તો ચોમાસા વિરેના સમયે તેવા વિષમ સ્થળેથી પસાર ધવું બહુ મુશ્કેલીભર્યું હોય છે અને કેટલીક વખતુ તે તેમાં પૂરેપૂરું જોખમ રહેલું હોય છે, તેવી જ રીતે આ ભવસાયર પણ સહેલાઈથી ઓળ' જેવા અતિ કઠીન છે. પરંતુ તેના પર જ , દાન, માં, સમતા, સરળતા, પ્રમાણિક્તા, નિભતા, ધર્મ પાલન નીતિપાલને હત્યાદિ શુભ કાર્યોરૂપ પુલ બાંધી ત્યાર પછી તેના પર ચાલીએ તે કુગતિઓરૂપ અગાધ જળથી ભરેલા આ સંસારમુકથી ભય રહેતા નથી અને નિભય પણે શિવપુરમાં પહોંચી શકાય છે. ફૂલવાડીના માળીમાં અને બાળકોને શિક્ષણના શિક્ષકમાં-એ બનેમાં બહુ સામ્યતા રહેલી છે. માળી નાજુક એવા કુમળા ઝાડોને જેમ વાળવા ધારે તેમ વાળી શકે છે, તેમ શિક્ષકે પણ બાળને જે રસ્તે વાળે તે રસ્તે તે વળે છે અને તે વખતના-બાળકાળના સંસ્કારે બહુ મજબૂતાઈથી રોપાય છે. વળી માળી જેમ નાના નાના ફૂલના ક્યારાની ખૂબ સંભાળ રાખે છે અને તેને વખતસર પાણી પાય છે, જે તેને વખતસર પાણી પાવામાં ન આવે તે તે સુકાઈ જાય છે. તેવી જ રીતે શિક્ષક પણ બાળકાની બરાબર સંભાળ રાખે અને સમજાવીને, હેતથી, મા! વર્તનથી તેને સુશિક્ષણ આપે તે બાળકરેપ ફલ-ચાર પ્રકૃતિ રહે છે અને જો તેને તાડનેતન કરે તો તે કરમાઈ જાય છે તેમજ ધારેલી અસર થવી તે દૂર રહી પરંતુ તે યોગ્ય અભ્યાસ કરવાને બદલે નિબઈ અને રપેક બને છે. વળી માળી જેમ જરૂરી એવા ફૂલઝાડના ક્યારામાં ઉગેલા વ્યર્થ તૃણનું ભૂલન કરી નાખે છે. કેમકે તેમ ન કરે તે જરૂરી ઝાડાને કસ તે ચૂસી લે છે તે માટે તેમ કરવું જરૂરી છે. તેવી જ રીતે યોગ્ય અને સમજુ શિક્ષક પણ બાળકોની સાથેના અયો વર્તનવાળા તેમજ કુમાગી વિદ્યાર્થીઓને દૂર કરે છે. અથવા તેવાઓને બનતા પ્રયાસ સુધારવા પ્રયાસ કરે છે. પણ નાજુક અને ગિતા બાળકોને તેવી અાગ્ય બતથી બચાવ તે ખાસ લક્ષ રાખે જે છે. આ પ્રમાણે વાડીના માળમાં અને શિક્ષણદાતા શિમિ. બહુ સામ્યતા રહેલી છે. શિક્ષકની જવાબદારી વિશેષ છે. કેમકે તેને ચૈતન્યવંતા બાળકેમાં સારા સંસ્કાર પાડવાના હોય છે. બૂઝાઈ જતે દીપક વધુ ને વધુ જોરથી પ્રકાશી ઉઠે છે. પણ તે તેના બૂઝાવાન નિશાની હોય છે તેવી જ રીતે દુર્જન પણ દ મૂકીને તેની દુર્જનતા-નિલ જજતા બતા છે ત્યારે તેને અંત નજીક હોય છે. પોતાના હાથે જ પોતાના પગ પર તે કુઠારાઘા કરતા હોય છે તે તેને ભાગ્યે જ ભાન છે છે. દુર્યોધને કામથી પ્રેરાઈને લાજ-રામ -નાગ કરી. મ .સભાની વચમાં મહાતી પર્દાના વસ્ત્રોને ખેંચાવવા માં - - તે કોય ને! અંતકાથાને જ નુચ નું. સત્યને જ થાય છે જ એટલે સતીત્વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38