Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપણાથી નવ નંદ રાજાઓએ સોનાના ડુંગર કરાવ્યા હતા, તે કંઈ તેમના કામાં આવ્યા ન હતા. દેવતાએ તે અપહરી લીધા હતા અને ઉલટા સતાવડે તે દ: દુઃખ પામ્યા હતા. એમ સમજીને કૃપા દેવને તજી ઉદાર દીલથી મેઘની પર દાન દઈ લેકનું દારીક દૂર કરી પ્રાણલામીનો અને સ્વજન્મને લાહો લઈ હે ચત છે. ૪૬ પારકી આશાપૂડા મા સારી નહી કરવા હિતોપદેશ. નિરમળ ગુનું રાજી, ત્યાં લગે લેક શ", તબ લગ કહે છે, માં લો પ્રીતિ ઝા, જન જન સનેહી, ત્યાં લગે મિત્ર તે, મુખસકી જ કહિએ, જ્યાં લગે દેહિ દે. જઈ વડપણ છે, અને તે ન કોઈ, પણ જિણ હોવે, કેમ કીજે તિકાંઈ; જિમ લઘુ થઈ , જેથી દાન લીક, હરિ બાપ આગે, વાનરૂપ કીધું. ભાવાર્થ-જ્યાં સુધી જીવ -લાલચને વશ થઈ, નિજ માન ( self= cot) મૂકી મને આપો આપ એવાં દીન વચન મુખથી ઉચારતો નથી ત્યાં સુધી જ તેનામાં રહેલા કંઈક નિર્મળ ગુણોને પ્રભાવ સામા ઉપર પડે છે, ત્યાં શા જ તેના ઉપર લેકે રાજી રાજી રહે છે–પીતા થઈ જાય છે. ત્યાં સુધી જ સહ તે જી જી એવાં આવકારસરેલાં વચનથી બોલાવે છે, ત્યાંસુધી જ લે કે તેના ઉપર ઉધારે નીતિ રાખે છે, અને ત્યાં સુધી જ વજન હી અને મિત્ર માનસન્માન છેલો સન્મ થાય છે. ૧. શાસ્ત્રકાર કહે છે કે જે તું વડાઈ–મહેકાઈ-ગુરૂતા-પ્રભુતા ચાહ હોય તે ઇપિ કેઈની પાસે દીનતા દાખવી કંઈ દ્રવ્ય યાચના કરીશ નહિ. જેનાથી ઉલ્ટી લડતા-હલકાઈ થાય તેવી દીનતા-યાચના શા માટે કરવી જોઈએ? યાચના કરનારને લેહ સુણથી પણ હલકો લેખી કાઢે છે, તેથી ગમે તે રીતે નિજ જીવન નિર્વાહ કરી હે, પણ નજીવી બાબત પારકી યાચના કરી હલકા પડવું ઉચિત નથી. ૨. આપણા જીવનવ્યવડામાં રમવા અનેક પ્રસંગો આવી પડે છે પણ જે આ ht-wત મહેનત (Self-Help) ઉપર જ દઢ આધાર રાખી, બીજ ઉપર આ છા નહિ રાખતાં સ્વજીવન નિર્વાહ કરી લે છે પિતાની આ રૂ Self-Respect) આવી સારું નામ કાઢે છે. ૧ ની . ૨ હેક. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36