________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રમાા .
ને પ્રવૃત્તિમાં, કામ અને સલ્લાસની આજ્ઞા શિરાબંધ માની ઉપાદેય માર્ગે ચાલવામાં એકસરખા હતા. મૈતિકચંદ્ર આજે દીર્ધકાળને પોતાના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે સમય જાણી બીજી વાતને બાજુ પર મૂકી પિતાની તરફથી વાતની શરૂઆત કરી કે-“હે બો! નેહચંદ્ર! આજે આપણે આપણા કર્મ અને પુરૂષાર્થ વિકયિક ગુઢ પ્રશ્નનું અવલોકન કરીએ, કારણ કે મહારા હૃદયમાં દરરોજ નવા નવા તકે ઉઠે છે અને હૃદય દરરોજ તેમાં લીન બને છે. તમે ધર્મશાસ્ત્રના અભ્યાસી છે અને રહાર કરતાં અનુભવજ્ઞાનમાં પણ ચઢીઆતા છે, તેમજ તમે કર્મને બળવત્તર માને છે તે મારી માન્યતા કેટલે અંશે સત્ય છે તેમજ તમારી માન્યતા કઈ દલીલેને આધારે ટકી રહેલી છે અને તેમાં સત્યાંશ કેટલો છે તે આપણે વિચારીએ.”
કિચંદ્ર-બો! આ સાંપ્રત યુગમાં પ્રત્યા દેખાય છે કે મનુષ્ય માત્ર પુરુષાર્થ કરવાથી જ કાર્યસિદ્ધિ કરી શકે છે, જેમ એક દરમાં રહેલો કીડો કે કીડી પોતાના દરમાંથી નિકળી શય જે સ્થાને હોય ત્યાં ગતિ કર્યા પછીજ સ્વાદ લઈ શકે છે, પણ જે તે કર્મપર આધાર રાખી પોતાના સ્થાનમાં ભરાઈ બેસે તો કદાપિ હાય મેળવી શકતું નથી, અને અને મમુખમાં જ પેસવાને સમય આવે છે.
નેહચંદ્ર –ાઈ! આ તમારી માન્યતા ઉપર ઉપરના ભાવે દેખીને હદ થઈ કઈ છે પણ મને લાગે છે કે તમે તેને ઉંડે વિચાર કર્યો નથી. તમે વિચાર કરે કે કિટિકા યા કીડ જે ગંધ અથવા આસ્વાદ લે છે તે તેના કર્મનાજ પ્રતાપે તથા તેને લક્ષ્યસ્થાને જવાની જે પ્રથમ સંજ્ઞા વૈપ થઈ તે પણ પૂર્વકૃત કર્મના સંગે. જે તેને તેવી સંજ્ઞા જ પ્રાપ્ત થઈ ન હોય તો તે કદી પણ ભણ્ય સમીપે જઈ શકે નહિં અને શક્ય પણ પામવું અશક્ય થઈ પડે. માટે સિદ્ધિને આધાર અને ફળ પ્રાપ્તિ કર્મપર જ અવલંબી રહેલી છે.
મૈતિક ચંદ્ર--ખરેખર હું તે માનું છું કે આ આર્ય સંસારમાં આપણું કે કર્મ પર આધાર રાખી દરિવાવસ્થામાં દિનપદિન રા૫ડાયા જાય છે. તેથી તેને હીન પાથરીપર મૂકવાનું આ ફર્મવાદ મૂળ કારણ દેખાય છે. આપણે જે કર્મવાદનેજ મુખ માનીએ તે પછી ઝાડને જાપાન કરવા માટે કયા નામે છે અને મનુષ્યોએ ખાવા-પીવા માટે વ્યવહાર-વ્યાપાર વિગેરે કાર્યો કરવા માટે હાથ, પગ, મસ્તક, પેટ વિગેરે હલાવવા તે પશુ નકામું છે. કારણ કે તેને સર્વ ટા કર્મો તેિજ કરી આપશે. કર્મવાડી પાસે જે કાંઇ પ્રયત્ન કરે તે પોતાના
છે પિતાની માન્યતા પર કુઠારાઘાત કરવા જેવું છે. કર્મ પર આધાર રાખી » રહેનાર મનુષ્ય કેઈ પણ પ્રકારે જગમાં ઉર આવી શકતો નથી, તેમ સી માં કે વ્યાપારમાં ના પ ની ની જી. અરે! પિતાનું ઉદર
For Private And Personal Use Only