Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતશિક્ષાના રસનું રહસ્ય. ૨૫૩ જે ભક્ષ્ય અને વિચાર ન રાખ તે ઔષધ દરદીને અપિ, વશી ગમે તેવા દરિદ્રાનું દ્રવ્ય પણ લેય. એટલા માટે તે ધંધે નિષેપે છે. પૂર્વે દ્વારકામાં ધનંતી નામના અમલનો જીવ વૈદ્ય થઈ ગયો છે કે જે મરીને નકે ગમે છે. અપવાદ તરીકે જ વાનંદ લેવા જેવા કેઈક જ વેધ હોય છે કે જે લેભ વિનાના હાથ અને " મુનિ વિગેરે ઉત્તમ પુરવે ના વ્યાધ દૂર કરવામાં બહર્નિશ તત્પર હોય. એવા જૈવ તે આ ભવમાં પરભવમાં બંને ભવમાં સુખસંપદા પામે છે. . ખેતી ત્રણ પ્રકારના જળથી થાય છે મેઘનું જળ, ફૂપનું જળ ને ઉભય પ્રકારનું જળ, પશુપાલક ગાય, ભેસ, ગજ, અધા દક ખરીદ કરી વેચીને તેના વડે આજીવિકા ચલાવે છે, પરંતુ એ બંને પ્રકારના વ્યાપાર ઉત્તમ નરને ઉચિત નથી. વિજ્ઞાન અનેક પ્રકારના છે. કર્મના-ક્રિયાને ચાર ભેટ છે. એક બુદ્ધિથી કાર્ય થાય છે તે ઉત્તમ કહેવાય છે, હાથે થાય તે મધ્યમ કહેવાય છે, પગે કરે તે અધમ કહેવાય છે અને મસ્તકવડે કરવામાં આવે તે અધમાધમ કહેવાય છે. આ ચાર પ્રકાર પેકી બુદ્ધિના વ્યાપાર સંબંધી એક કથા છે તે નીચે પ્રમાણે– ચંપાનગરીમાં ધનાવહ નામે શેઠ વસે છે. તેને મદન નામે પુત્ર હતો. તે નગરીમાં બુદ્ધિની દુકાન મંડાણી હતી. તે પાંચ રૂપીએ એક અકલ વેચતે હતે. તેની પાસે જઈને મદને એક બુદ્ધિ વેચાતી માગી. વેચનારે રૂ. ૫ લઈને એવી બુદ્ધિ આપી કે- બે માણસ વઢતાં હોય ત્યાં ઉભા રહેવું નહિ. આવી બુદ્ધિ લઈને તે ઘરે , આજે તેના પિતાને વાત કરી એટલે તેના પિતાએ તેની હાંસી કરી અને બુદ્ધિ પાછી આપી આવવા કહ્યું, એટલે છિપુત્ર બુદ્ધિવાળાની દુકાને ગયે. દુકાનદારે બુદ્ધિ પાછી લીધી ને પાંચ રૂપી આ પાછા આપ્યા, પરંતુ તેની સાથે એવે કરાર કર્યો કે તારે હવે અમારી આપેલી બુદ્ધિ પ્રમાણે ન ચાલતાં તેથી વિપરીત ચાલવું. એટલે કે બે જણ હતા હેય ત્યાં ઉભા રહેવું.” એણિપુત્ર તે વાત કબુલ કરી. એક દિવસ છે રાજ વઢતા હતા તે જોઈને મદન ઉભે રો. અને જણાએ તેને સારું રાખે. પછી બંને જણાં જુદા જુદા આવીને ધનાવડ શેઠને કહી ગયા કે તમારા દીકરાને કહેજે કે તે મારી સાક્ષી પૂરે નહિં તે તેનું મરણ થશે એમ gણ છે.” તે મુંઝાણું. હવે સાક્ષી કેની પૂરી? એટલે તે પિને બુ વેચનારની દુકાને ગયા ને બધી હકીકત કહીને બુદ્ધિ માગી તેણે કહ્યું કે “હવે એક બુદ્ધિના પાંચશે બેસશે.” શેઠે પાંચશે ગણી આપણને બુદ્ધિ માગી એટલે તેણે બુદ્ધિ આપી કે રજાના સેવકે તમારા પુત્રને તેડવા સાવે ત્યારે તમારે તેને ગાંડે (છે) કરી દે અને જેમ તેમ બોલવાનું કહેવું.” કે તે ક ઘરે આવ્યા અને પુત્રને તે પ્રમાણે શીબ. રર કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36