Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. મનને તેડવા આવ્યા એટલે મદને ગાંડા કાઢવા માં વ્યા. જેમ તેમ લાવવા માંડ્યું એટલે રાજસેવકોએ ધાર્યું છે. આ ગાંડ શું સાક્ષી આપશે” એટલે તેને લીધા વિના તે પાછાં ગયા. શેઠના પુત્રને સાક્ષી આપવી ન પડી અને ઉપાધિ ટળી ગઈ. આ પ્રમાણે બુદ્ધિનો વ્યાપાર કરે છે વત્તમ છે. આ પ્રમાણેની બુદ્ધિવાળા ડતાની આજીવિકા આનંદથી ચલાવે છે. હવે બીજી આજીવિકાઓ વિશે કહે છે, પૂર્ણ. જૈન જીતી શી પર શ. નિશાળની કેળવાવી વાપરે છે A કપ્ત મત છે તેથી આપણે બાળકને મુક્ત રાખવા માટે, પાકિ માત્ર સંસ્કારની અસરથી તેમને બચાવવા માટે અને આપણી પ્રજા સદ્વિચારી, સગી અને સદાચારી બને, એ ખાસ તુને સાધવા માટે આપણે સ્થળે સ્થળે જેનશાળા અને બેડી ગે વિગેરે સ્થાપતા આવ્યા છીએ અને તેમાં આપણા થી ના વિગેરે લાખ રૂપિયા ખર્યા છે. વ્યવસ્થાવાળી અને સારૂં વસ દેખાડનારી સંસ્થાઓ પ્રત્યે જેનાએ દ્રવ્યનો દ. વર્ષાવવામાં કદી પાછી પાની કરી નથી. ઉપરાઓના ઉપદેશમાં નિઃસ્વાર્થતા હોય, આમાં આપવાથી આપણું કાવ્ય ઉગી નીકળશે એવી આપનારને ખાત્રી થયા મી કાર્યવાહકો, નેતાઓ જુલાકાત લેનારો અમલ થઈ શકે તેવી અને તકારક સૂચનાઓનો એક છે તે પોતાની સંસ્થાઓને પ્રગતિમાં ' ! હાલ તો એને હજી યુગ માં મુકી રકમ એ. પવા તૈયાર છે. ઓછા હર્ષને વિષય નથી. તેમાં ખામી માં એકલી જ છે કે તેઓ નાણું આપે છે છે તેના શે સદુપગ થયે તે તપાસવાને કુરઆરપાળા લેતા નથી. તે પાણી દુર થાય તો સંસ્થાઓમાં સગીનના થાય. જે રસ્થાઓ મદદ મેળવી નથી હતી તે તેિજ અનેક તે ખાવાથી હાલ છે. તે બીજાને દોષ ન દેતાં પિતાની ખાસીઓ સુધારવી જોઈએ. દરેક ર ાઓ સારા શિથી જ સ્થપાય છે પણ - શિઇ ઉદેશથી તેઓ પાકી હોય. જે દેશને આગળ કરી તેઓએ લે પાસેથી ના મેળવ્યા હોય તે ઉદ્દે સે કડ દશ ટકા જેટલી સંસ્થાઓમાં ભાગ્યે જ પાક થતા હશે, એ જ શા સારી નો દય સંત થયા વિના રહેતો હતું. અાજકાલ નેવું ટકા જેટલો ફાળાના કાનમાં સૂત્રોના માત્ર મૂળ પાડ* જો ખાવવામાં તે પણ મામા: અતુલ દયા ) શિક્ષની પરિ૨ માસિક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36