Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન કેળવણીની સેચનીય દશા. ૫૫ તે આપણે તે પરિણામને પણ એક રીતે સ તેષ લેવા જેવું લેખી શકીએ; પણ આપણે તે જોતા આવીએ છીએ કે તે સંખ્યામાં ક્રમે ક્રમે ઘટાડો થતું રહે છે, ગુજરી જનારની સંખ્યાનાં સ્થાને નરી સંખ્યાથી પૂરાતાં નથી. ( આથી મૂળ પાઠની કેળવણીનું મૂલ્ય ઓછું આંકવાનો મારો આશય નથી પણ તેટલા માત્ર શિક્ષ@થી ન કેળવણીનો ખરો હેતુ સિદ્ધ થતો નથી, એ જણાવવાનું શ્રાશય છે. લેખક તો મૂળ પાઠ અર્થ યાદ રહેવાની ખાસ ચાવીરૂપ માને છે એટલે તે કે રીતે તેની અનાવશ્યક્તા સ્વીકાર જ નથી, તે તો તેને સંપૂર્ણ હિમાયતી છે, એમ પ્રસંગે જણાવી દે છે. ) વળી તે મૂળ પાઠ પણ ભણાય છે, ભૂલાય છે અને ફરી પાછું ત્યારે ત્યાં જ અચાય છે, આગળ વધાતું નથી. અને આમ એકવાર નહિ પણ અનેકવાર બને છે. અગર વ્યાપારાદિમાં પડાય છે એટલે ભણેલું ભૂલી જવાય છે અને તેનું ફળ કઈ કહેવામાં આવતું નથી. જેને કેળવણીની આ સ્થિતિ છે આગેવાને સસ્થા પ્રત્યે બેદરકાર બને, તેવી સંસ્થા ઉપરથી લોકોની શ્રદ્ધા ઉઠી જાય, કેળવાયેલાએ તેવી કેળ અને નકામી ગણે, તે માટે થતો દ્રવ્યને શ્વમ નિ. ળ જાહેર કરે, ભણનારાઓની સંખ્યા ઘટતી જાય અગર અટકી જાય, માબાપ, તે માટે લાગણન છે અને છોકરાઓ ઉપર બેવડે જે પડે છે, એમ જણાવી તેઓને કદાચ શાળામાં ન પડ્યું છે કે તે આપણે તેમાં બજાબ ન થતાં તે પરિ. ણામને સ્વાભાવિક જ ગણવું જોઇએ. તેમાં તેઓનો દોષ નથી પણ શિાને જ દે છે અને તેથી તેને માટે બડબડાટ ન કરતાં આપણે સંસ્થાને રોષ દુર ઇસો હોઈએ. - થોડાક વર્ષ થયાં છે હીંગ આદિ સ્થાપવા સ્થપાવવા તરફ સાક્ષર હશે અને ગુનિવરને પ્રયત્ન ચાલુ છે અને તે પ્રયત્ન સફળ પણ થતું આવે છે. આ મા દયાવહારિક દૃષ્ટિએ-જેનો ન બને, ડોકટરે, વકીલે બને, પણ રોજકીય બાબતોમાં માન મેળવે અને એ રીતે સુખી થાય. એ દૃષ્ટિએ વિચાર આવી સંસ્થાઓ ઉપકારક જ છે, પણ ધાર્મિક સિક્ષણને અંગે તે તેમાં પણ પહેરે ભાગે શૂન્યના જે જાય છે, તે તે સંસ્થાઓની મુલાકાત લેનારાઓથી ભાગ્યેજર અજાયું હો. આવી સંસ્થાઓ-સી બાર પડેવાઓ નિ:સ્વાર્થ વૃત્તિવાળા થાય, ઉદાર થાય, પ્રમાણિક થાય, કૃતજ્ઞ થાય, જે વિચાર તથા આચારમાં સુસ્ત શાહ આભગી-સેવાધર્મ બજાવતા થાય તો જ તેને સ્થાપન ઉદ્દેશ સફળ થાય, તેજ તેની કારકી ફી ઘાય; પણ ઊંડું નિરીક્ષચ કરનારને આ બાબતમાં પણ છે - કારક સ્થિતિ નજરે પડે છે. ઉલટું તેમાં તો નિરંકુશતા, સ્વતંત્રતા, શાસ્ત્ર નિરપે. ક્ષ સામાન્ય છે. કેટલાક મુનિ ઉપર આક્ષેપ કરે છે, કેટલાક કિસ ”, ' ', - તે ને છે ને કે ક ર લેખ છે - 3 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36