Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન કેળવણીની શોચનીય દશા નામાં મુખ્ય આવશ્યકતા હોય છે. તેના લા અપાર છે, એ પ્રાય: સૌ કોઈ સ્વીકારે છે. સંતતિની શરૂઆતની કેળવણીનો આધાર એના ઉપરજ છે. તેને માટે એ શિ શિકાર કરે પર તેની તે મારી છે. વિશ્વમ, વિધવાવિકાર3 ત્રાગા ના ડાયાં છે અને વાત આવે છે પણ જ્યાં જોઈએ ત્યાં સ્ત્રીશિક્ષકની ખામી હોઈ તે તે સંસ્થાઓ લોકોનું ધ્યાન ખેંચી શકતી નથી. અને ઈચ્છિત ફળ પ્રગટાવી શકતી નથી. પ્રાય: સ્થળે સ્થળે સ્ત્રીઓ ભણાવે છે પણ તેનું જ્ઞાન પંચપ્રતિકમણથી પ્રાયઃ વધારે હોતું નથી અને તેમાં પણ વધતે ઓછે અંશે અશુદ્ધતા દેષ રહેલે જ દેય છે. કવચિનુ બે પ્રાકરણિક બોધ અપાય છે પણ શિક્ષિકાએ તેિજ તે બરાબર સમજેલી હેતી નથી તે અન્યને સમજાવી શું શકે? અને તેથી પિતાને જેવું આવડે તેજ વાર પિતાના અપારીઓમાં ઉતારે એ દેખીતું છે. ન કેળવીની આથી વિશેષ શચનીય સ્થિતિ કેવી હોઇ શકે? પણ જ્યાં શિક્ષકોની ખામી પૂરાતી ન હોય ત્યાં આ બીજી ખામી દૂર કરવા માટે ઉપાએ સૂચવવા, એ વખતને અનુસરતું ન લાગાવાથી આ પ્રી સાથે સંબંધ ધરાવનારાઓનું વાત્ર ધ્યાન ખેંચી શાંતિ પકડું છું. બાકી છે બારી પણ કઈ રીતે ચલાવી લેવાય એવી તે છે જ નહિ એ તે દયાનમાં રાખવાનું છે. શ્રીમાન વિધર્મસૂરિએ ઉપદેશક વર્ગ તૈયાર કરવાની જે આવશ્યકતા વીકારેલી છે તેમાં પણ જૈન શાસનનું સંરક્ષણ અને વૃદ્ધિ કરવાનો ખાસ હેતુ રહેલ છે, તેથી તે પ્રશંસનીય અને આવકારદાયક તેમજ દરેક રીતે ઉજને પાત્ર છે. જેનોની સંખ્યા વધવાનું આ પણ એક માસ નિમિત્ત છે. એ વિચારશીલ જેની સંખ્યા વધે તો પણ તે ઉત્તમ પરિણામરૂપ છે, કારણ કે વિચારમાં પરિ. વર્તન થયા પછી તે આચારમાં આવી શકે છે એ કુમજ છે. આજકાલ અંગ્રેજી કેળવણીનો પ્રચાર વધતો જાય છે તેથી તેના અભ્યાસીઓને જૈનશાસ્ત્રના રહસ્ય તેમને સંતોષ થાય તેવી રીતે તે પદ્ધતિએ સમજાવાય તે તેઓ તે ખુશીથી સ્વીકારે. વિચારપ્રાધાન્ય આ જમાનો હોવાથી તેઓ , નિવમો તથા ક્રિયાઓ માટે ખુલાસા માગે, એ પૂછે, અને પરંપરા કરે એવી અકળાઈ જઈ તેઓને સ્વછંદી કે ઉદ્ધત માની લેવાનું સાહસ ન કરતાં તેના પ્રક કે શંકાનું સમાધાન કરવું ખાસ જરૂરનું ગણાવું જોઈએ. તેમ ધણ બાd જ તેઓ વિચાર તેમજ ચારમાં દર થઈ શકે, સમજ્યા વિનાને પાર લાય: ઈ કાળ ટકતો પણ નથી–તેમાં હલ થવાના પગે ગ્યા કરે છે. કવચિન પતિત પણ થવાય છે. સામાન્ય વિના-ગળે ઉતર્યા વિના કોઈ પણ ન સ્વીકારવું એ અંગ્રેજી કેળવણીનું પરિણામ છે. તેને દેવ-હેવાનું કહેવું કે ગુરુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36