Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉલમ અને કમને સવાલ. શિની સાથે તેને બંધ કરી આપ્યો. તથાપિ ભાવી બળવત્તર હોવાથી મયણસુંદરી એક સાર્વભૌમ શ્રીપાલ મહારાજાની પટરાણી બની અને પિતાને પિતાના પુરૂષાર્થના ગર્વવાળાં વરાનો માટે પશ્ચિાત્તાપ કરવો પડ્યો. હિન્દ જે સાંપ્રતમાં અને ગતિએ પહોંચ્યું છે તેનું મુખ્ય કારણ કુટુંપ-ઈર્ષ્યા-અનીતિ અને અસહનશીલ સ્વભાવ છે તથા વ્યસનપ્રાગુર્યતા અને એકદીલવાળા ઉત્તમ સુકાનીઓને અભાવ છે તે છે. પુરૂષાર્થની મંદતા કે અભાવ તેનું ખાસ કારણ નથી. મોનિકાંક-તમારું કથન સયુતિક અને સપ્રમાણ છે. તમારે અશ્લાસ ઉત્તમ લેવાથી મહાશ દરેક પ્રશ્નના ઉત્તર વાળવામાં તમારે વિલંબ કર પાતે નથી. તેમજ તે ૫ દાંતસડ હોવાથી મારા મનપર સટ અસર કરે છે તદપિ આપણે જે સિદ્ધાંતને માન આપીએ છીએ તે સિદ્ધાન્ત પણ પુરૂષાર્થવાદને જ અશ માને છે જુઓ –“ર જે ચિત્ર શરીર મસિ રિપરા ? શારીરિક બેલ, આત્મિક વાર્યશકિત, શરીરસહ આત્માનું જે પરાક્રમ તે પુરૂષાર્થ પરાક, આ પવિત્ર સૂપ પુરૂષાર્થનું પ્રતિપાદન કરે છે. આપણે જેનું અડેશિ મરણ કરીએ છીએ તે સ્મરણપાઠમાં પણ પુરૂષાર્થવાદને જ માન આપવામાં આવ્યું છે. “જો તi અરિ-શત્રુ રાગદ્વેષ અને મોહ તેને આત્મિક બળથી હણના દાબી દેતાશ પરમ પવિત્ર પુરૂષને નમસ્કાર થાઓ, જે આપણે કર્મવાદને પ્રધાન માનીએ તો આપણા પવિત્ર તીર્થ કરે “પોતાને તેજ ભવમાં મેં જવાનું છે, પિતાનું સંપૂર્ણ આત્મકલ્યાણ થવાનું જ છે ” એમ અવલેતાં છતાં તેઓ ગૃહને, ને, કુટુંબને, વૈભવને ત્યાગ કયા કારણથી કરે છે પ માં , સર રિજિત તેઓએ. આ નિયમને માન આપવું જોઈએ. કારણ કે દેવાદીઓને માટે કાન ત્યાગાદિ કાર્યોમાં પ્રવૃત્તિ પણ પુણવત્ લેખી શકાય; તથા હે બો! “ચિઝ “નો પરિ આ સૂત્રને પ્રભાવ અને ગુપ્ત રહસ્ય પાશ્ચાત્યેનાજ જાણવામાં આવ્યું છે. કોરણ કે જે જે વાપરવા જ પગલિક સિદ્ધિની વાતે આપણે વાંચીએ છીએ ને શ્રવણે પવિત્ર કરીએ છીએ તે દરેક વાતને તે લેકેજ પુરવાર કરી શકે છે. જુઓ --- હડાજ અને એનિ નામના બે વાયુને એકત્ર કરવાથી જળ બને છે તે પણ અત્યારે યંત્રથી જોઈ શકાય છે. કૃત્રિમ વિજળીની વાતે આપણા શાસોમાં ૧ આ શેષ પ્રાચીન છે. બે જાતના વાયુના સંયોગથી જળ ઉત્પન્ન થાય છે, એમ સુગડાંગ ત્રના મૂળમાં જણાવેલ છે. ટીકાકાર પણ કહે છે–વાયોનિયારા ૪ - સૌ temgિfalifor અવાર તર જ નામ જ લે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36