Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તમ પ્રકાશ शास्त्र बोध. અનેક સશયાના ઉચ્છેદ કરનાર અને પરીક્ષ (અપ્રગટ ) અર્થને તાવનાર એવું શાસ્ત્ર સર્વનું લેાચન છે. જેને એ શાસ્ત્રચક્ષુ નથી તે અંધ જ છે. ૨ કાકચંદ્ધા કાગડાની જેવી ચચાતા, ભગાન-અગલાની જેવી એકાતા, ધાન નિદ્રા ( અલ્પ માત્ર નિદ્રા ), સ્વરૂપ-પરિમિત આહાર અને સ્ત્રીને ત્યાંગ ( પરિચય ) એ પાંચ લક્ષણ વિધાથીનાં જાણવાં. 2 Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ સંપદાને ઇચ્છતા પુરૂષે નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ધસૂત્રતા ( કાર્ય કરવામાં મદતા ) એ છ દોષો ખાસ તજવા ોઇએ. ४ સયમ-આત્મ દમનરૂપ અગાધ જળથી ભરેલી ( પવિત્ર આરાવાળી ), સત્યરૂપ દ્રહવાળી, શીલપ્ તટવાળી, અને દયારૂપી તરગવાળી આત્મારૂપી નદીમાં હૈ, ભવ્યાત્મન્ ! તું નાન કર અને શુદ્ધ થા. તે વગર કેવળ જળવડે જ અન્તરાત્મા શુદ્ધિ પામતા નધી-શુદ્ધ થતા નથી. ૫ સદાચારનું સેવન નહીં કરવાથી અને દુરાચાર સેવવાથી તથા ઇન્દ્રિયાને પરવશ બની જવાથી મનુષ્ય અધોગતિને પામે છે. સજ્જનાના મુખમાં દોષ ગુણનું આચરણ કરે છે અને દુર્જનાના મુખમાં ગુણા દેષનું આચરણ કરે છે તેમાં કઈ આશ્ચર્ય જેવું નથી. જીએ! મહામેઘ ખારૂ ( સમુદ્રનું ) જળ પીએ છે અને મધુર જળ વર્ષે છે અને ફણીધર--સર્પ દૂગ્ધ પાન કરીને અતિ ઉગ્ર વિષ વચ્ચે છે. છ મૃત્યુનું શરણુ કર્યા વગર સર્પના મણિ ઉપર,કૃપણના ધન ઉપર, સતીના હૃદય ઉપર, કેસરીસિંહની વ્હાલ ઉપર અને ક્ષત્રીને શરણે આવેલા ઉપર હસ્તપ્રક્ષેપ કાઈ કરી શકતુ નથી. જે જેના ગુણપ્રકર્ષને ણતા નથી તે તેને સદાય નિન્દે છે તેમાં કઇ આશ્ચર્ય નથી. ઋએ ! ભીલડી મુક્તાફળ ( મેતી ) ને તજી દઇને ચણેાઠીને ધારણ કરેછે . કેમકે તેને સેતીની ખરી કિંમત જ નથી. હું જિતેન્દ્રિય પણ વિનયનુ કારણ છે અર્થાત્ વિનય ગુણની ઉત્પત્તિ જિતેન્દ્રિયપણાથી થાય છે. વિનયથી ( અનેક ) સગુણા પ્રકાશે છે, અધિક સદ્ગુણી પુર્ણ ઉપર લોકો પ્રેમ રાખતા થાય છે અને એવી લેાકપ્રિયતાથી સંપદા પ્રાપ્ત થાય છે. માટે ઇન્દ્રિયજિત થવુ જરૂનુ છે. તિશમ્ સન્મિત્ર કપૂરવિજય જી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33