________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir असलं पुस्तक प्रसिधि खातुं. 6. કરમાં બહાર પડવાજે થે. દર અધ્યા માર, પ, ગsiી વિજયજી કો ટીકા યુકત. 2 ટી અધ્યારે, મળ, મૂળ ને ટીકાના 9. પાંતર યુકત. 3 શ્રી ઉમા ઈ દવા સારોદ્વાર. સ ાતન સટીક . છેશ્રી કીધા વારા રાસ. સારા તથા યયુક્ત. 5 શ્રી કમં પ્રકૃતિ ગ્રંથ, શ્રી વિજય કૃત ટીકાયુક્ત. 6 થી ઉપદેશ સમિતિક. પર ટીકા ચુત 7 શ્રી કર્મગ્રંથ ઉપરની નેટ, મજુતિ, બાસડીઆ, યંત્રે વિગેરે . તરતમાં છપાવા સારૂ થશે. 8 શ્રી શાંતિનાથ ચરિત્ર. સંસ્કૃત પધબ ધ. 9 શ્રી ત્રિષદ શિલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર. પર્વ 8-9 10 શ્રી ઉપદેશ પ્રાસાદ 2 થ. મૂળ વિભાગ 2 જે. (સ્પંભ 7 થી 12) (શા. હીરાલાલ બકેરદાસ. રાંધણુપુર નિવાસી તરફથી) - 4. નીચેના થે તૈયાર થાય છે. 11 ઉપદેશ પ્રસાદ ગ્રંથ. મૂળ. વિભાગ 3-4 13 થી 24. 12 શ્રી ઉપમિતિ ભવ પ્રપંચ કથાનું ભાષાંતર. 13 શ્રી હેમચંદ્રાચાર્ય ચરિત્ર. ( ગુજરાતી ભાષામાં) 14 શ્રી પરિશિષ્ટ પર્વ ભાષાંતર. 15 શ્રી હરિ સોભાગ્ય કાવ્ય. ભાષાંતર. 16 શ્રી આરંવાસિદ્ધિ વિગેરે જૈન જતિષ ગ્રંથ ભાષાંતર યુક્ત, બીજી બે ત્રણ નાના ચાન્નિના ભાષાંતર જુદા જુદા ગૃહસ્થા તરફથી તેયાસ કરાવવામાં આવે છે. તેના નામે હવે પછી બહાર પડશે. શ્રી જૈનધર્મ પ્રસારક સભાની વાર્ષિક સાધારણ સભા. જે વદિ 10 ગુરૂવાર. તા. 8-~-7-1915. આ મીટીંગના ખબર દરેક સભાસદને બહારગામ પણ આપવામાં આવ્યા હતા. સભાસદે એ સારી સંખ્યામાં હાજરી આપી હતી. - તેમાં સર્વાનુમતે થયેલા કાર્યો 1 વર્ષ 32-33-34 માનો રીપોર્ટ ને હિશાબ મંજુર કર્યું. 3 નવા વર્ષનું બજેટ પસાર કરવામાં આવ્યું. 3 નવી મેનેજીંગ કમીટી નીમવામાં આવી. જ હિશાબ તપાસનારા બે ઓડીટર નીમવામાં આવ્યા. તા. સદર , શા જીવરાજ રતનજી. સેક્રેટરી For Private And Personal Use Only