________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન સ્થિર કેમ થાય ?
જશે. શ્રીમતાએ ધીમેધીમે પ્રવૃત્તિ ઘટાડી નિવૃત્તિ વધારીને તેના સદુપયેગ કરવા જોઇએ; અન્યથા છેક છેલ્લી ઘડી સુધી પ્રવૃત્તિને નહિ છેડનારને પેાતાની શ્રીમહાનુ ખરૂ ફળ મળતુ નથી. તેએ સદા ચિત રહે છે અને જીવન વ્યર્થ કરે છે
જેટલા પ્રમાણમાં વસ્તુસ્વરૂપનું જ્ઞાન થાય છે તેટલા પ્રમાણમાં મન નિબિલ્ટ મને છે અને તેથી મન વશ કરવા ઇકે વસ્તુસ્વરૂપનું બહુ પ્રમાણુમાં રાન મેળવવુ જોઇએ તથા વિચાર કરવાની ટેવ પાડવી જોઇએ અને ઉતાવળા થવાની ટેવ છેડી દેવી જોઇએ.
તાવ આવે ત્યારે શા કારણથી તાવ આવ્યે ? એને વિચાર કરી મેન્ય ઉપચાર કરવા, એટલે વિશેષ વિકલ્પ નહિ થાય. અહીં ઔષધ કરવા કરતાં પચ્સેવન ઉપર વધારે આધાર રાખવેા.
<
વિચાર કે ભૂતકાળને ભૂલી જઈ, ભવિષ્યકાળના ખાસ મોટા પ્રસંગ વિના વિચાર કરતાં, વર્તમાન સ્થિતિનેજ અનુકૂળ રહેવાં સદા પ્રયત્નશીલ રહેવુ જોઇએ. એથી પણ ઘણા વિકલ્પે ઘટી જશે. ઘણાં માણસા · અહુ ખાટુ થઇ ગયું ! આમ સાવચેતી ન રાખી તો આમ ક્યુ'! હવે કેમ થશે ? ’ ઇત્યાદિ વિચારા ચાલુજ રાખે છે કે જેનુ પિરણામ શૂન્ય છે અને મગજ પર બન્ને વધે છે.
મન વશ કરવા ઈચ્છનારે જેમ અને તેમ ક્રોધ, માન, માયા, લાભ, કલહ, પરિનેદા અને ટૂંકમાં કહીએ તેા અઢારે પાપસ્થાનકાના પ્રસંગે જેમ આછા સેવાય અથવા ખીલકુલ નજ સેવાય એ બાબત બહુ લક્ષ્ય આપવુ ખાસ જરૂરનુ છે.ધાર્મિક ક્રિયાએ જેમનાથી ઓછી થઈ શકે એવાં માણસા આટલું પ્રાન આપે તેપણુ ખહુ મેળવી શકે છે. ધાર્મિક ક્રિયાએ કરીને પણ કરવાનું એજ છે. સામાયિક નિત્ય કરાય અને સમતા ગુણુ જરાપણ ન આવે, પ્રતિકમણુ નિત્ય ચાય અને પાપ પણ પુન: પુન: સેવાય, પૂજ્યને પૂજતાં કોઈપણ અંશે પૂન્ય ન થવાય, પાષધનું સેવન કરતાં આત્મધર્મને પુષ્ટિ ન મળે, તપસ્યા ચાલુ રાખવા છતાં ઇચ્છાના રોષ ન થાય અને વ્રત, પ્રત્યાખ્યાન કર્યા છતાં મન પેાતાનુ ચાપલ્ય ન છેડે તેા કરાયેલી ધાર્મિક ક્રિયાઓનુ ફળ શું? તેને વિચાર વાંચકે પેાતેજ કરી લેવેા.
ક્રોધાય થાય ત્યારે તે અગ્નિ પ્રધમ આપણનેજ માળશે, માનોદય થાય ત્યારે પૂર્વે મહાપુરૂષો કયાં અને હુ કાણુ ? માયાદય થાય ત્યારે વિશ્વાસઘાત સમાન કાઈ મહા પાપ નથી, લેાભેદય થાય ત્યારે લક્ષ્મી ચપળ છે, અનિત્ય છે અને
For Private And Personal Use Only