Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુનો અનુનય. આવી રીતે ભૂમિકાને પરહિત : દ્રષ' કરવાની જે વાત કરી છે તે ચિને જ છે એટલે આ મુખ્ય પ્રાપ્તિ બરફ નો ભાગ હરી, ? “ ; વિરાગ હોય તે દૂર કરી, સાધ્યની સ્પષ્ટતા કરવાની જરૂર છે એમ તેમ પષ્ટ જણાવે છે અને એ વાત તેઓ ત્યાર પછી ગાથામાં બરાબર છે છે. ત્યાં તેઓ “પ અરોચક 3 લ” એમ કહી આપે છે. આ સૂજેલું તેઓનું વચન છે. અરોચક ભાવનો ત્યાગ કરી, રૂચિ રાખી, ભૂમિકાની શુદ્ધિ કરવી એમ તેઓશ્રીના કહેવાનો આશય છે. ઉપાધ્યાય શ્રીમદવિજયજી પડું ઉપરોકત દ્રષની સઝાયમાં કહે છે કે “યુગનું અંગ અષ ? તાં અદ્વેષ એ ઉપર જણાવેલ અર્થમાં સમજવાનો છે. મતલબ એ છે કે જે પાણીને પિતાના ચિંતનની પ્રગતિ કરવી હોય તેણે મિક્ષ જે પરમ સાધ્ય છે તેને પદ સમજવાની સાથે તેના ઉપર કોઈ પ્રકારનો દ્વષ ન રાખવો જોઈએ. આવી રીતે મેલ ઉપર અષ રાખવાની જરૂર છે તેનો અર્થ અને લાઈ ગપ્રાપ્તિના ઉપાયને અંગે પૂર્વાવસ્થામાં ધ્યાનમાં રાખવા એગ્ય છે. ત્યારપછી આગળ જેમ જેમ પ્રગતિ થતી જાય અને યોગની વિશિષ્ટ ભૂમિકા પ્રાસ્ટ કરી જાય તેમ તેમ મેક્ષ ઉપરનો રાગ દૂર થતું જાય છે, કારણકે વિશિષ્ટ દશામાં દશરથ રાગ પણ ત્યાજ્ય છે. પૂર્વાવસ્થામાં રાગની જરૂર રહે છે, રૂચિની જરૂર રહે છે, કારણ કે તે વગર સાધ્યની સ્પષ્ટતા થતી નથી, પણ ત્યારપછી આગળ પ્રગતિ થતાં રોગની જરૂર રહેતી નથી, તેથી પ્રશસ્ય રાગ પણ ત્યાં બંધનરૂપ છે ત્યાજ્ય ગણાય છે. શાંતિસ્વરૂપ બતાવતાં “મેશ સંસાર બહુ સમ છે " એમ જે વાત આનંદઘનજીએ કરી છે, તે આવી વિશિષ્ટ દશાને અગે છે, એ બરાબર લયમાં રાખવા ચોગ્ય છે. એવી દશા રેગ્યતા કે અધિકાર વગર જ ગપ્રાપ્તિની પૂર્વ અવસ્થામાં આદરવા જાય તો પ્રાણીની પ્રગતિ અટકી પડે છે. આવી વિશિક ગની દશા પ્રાપ્ત થાય ત્યારે તેને પોતાના શત્રુઓ હું પદ શાંતિ થઈ જાય છે. જેની પૂર્વ અવસ્થામાં અને શરૂઆતની ભૂમિમાં પિતાના મોટા કર્મશત્રુ સમાઇ થે યુદ્ધ કરવું પડે છે અને તેની કાપણી કરવી પડે છે. પછી જ્યારે તેની ચીકાશ દૂર થાય છે ત્યારે તેના ઉપર પણ બેદરકારી થઇ જાય છે. આવી રીતે રોગપ્રાપ્તિને અંગે આપ પણ અગત્યનો ભાગ ભજવે છે. દ્રષિ ઉત્પત્તિનાં કારણે અનેક હોય છે તે આ વિષય વિચારણામાં લાવવા આવ્યું હશે. મુખ્યત્વે કરીને ઢષ માયામમતા આદિ વિભાવદશાને અંગે ઉપદા શાક છે. જે વસ્તુ પિતાની નથી, જેના ઉપર પોતાને કઇ પ્રકારનો હક નથી, જેને એ રાખવામાં કઈ પ્રકારનું વાસ્તવિક સુખ નથી, તે વસ્તુ ઉપરના રાગને લઈને તેને વિગ થતાં અથવા તેને વિગ થવાનાં પ્રસંગે આવતાં તેના નિમિજી કાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33