Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિક્રમણ પપ આ સર પૂર્વના સુકૃતના ફળ જાણી એ જેમ બને તેમ સુકૃત્ય આચરવામાં ઉધુ થવું એજ આ વાતની સાર છે. શાંતા , ( સાંધણ ગયા પુસ્તકને પુષ્ટ ૧૧૨ થી.) दोस अणद्विअ थढि अ, पविद्ध परिपिंडिअंच ढोलगई। अंकुस कच्छय रिंगिअ, मच्छव्यत्तं मणपउठं ? ॥ વેચવટું માં, મચ મારવ મિત્ત વાર તિન્ના पडिणीय रुष्ट तन्जिअ, सट हीलिअ विपलिय चिअयं ॥२॥ दिठमदिठं सिंगं, करतंमो अण अणिद्धणालिद्धं । ऊणं उत्तर चूलिअं, मूर्थ हृवर चडलिअंच ॥ ३ ॥ ૧. જે અનાદરપણે સંભ્રાંત થ વાંદે તે અનાદત દોષ. ૨. જે જાત્યાદિકે કરીને ધીઠે થઈ સ્તધપણે વાંદે અથવા દ્રવ્ય ભાવાદિક ચઉભંગીએ કરી સ્તબ્ધ થકો વાંદે તે સ્તબ્ધ દોષ. ૩. જાણે ભાડુતની પરે વાંદણ દેતો હોય તેમ વાંદણ દઈ વરત નાસે અથવા વાંદણ દેતા આમ તેમ ફર્યા કરે તે અપવિદ્ધ દે, ૪. ઘણું સાધુને એકજ વાંદણે વદે અથવા આવ, વ્યંજન અને આલાપ એ સર્વ એકઠા કરે તે પરિપિંડિત દો. ૫. તીડનીપરે ઊછલત એટલે ઉડી ઊડીને વિસંસ્થલપણે વાંદે તે લગતિ દો. ૬. અંકુશની પરે રજોહરણને બે હાથે ગ્રહીને વાંદે તે અંકુશ દેવ, ૭. કાચબાની પરે રિંગનો રિંગત વાંદે તે કુભારંગિત દોષ. ૮. જે ઉભો થઈ બેસીને જલ માંહે માછલાની જેમ એકને વાંદી ઉતાવળો ગુપ્તપણે ફરી બીજાને વાંદે અથવા પાઠ પ્રછ કરે અથવા ૧ પૂર્વભવને માટે ચરિતાવળીમાં કલાવતીનું ચરિત્ર જેવું. તેજ શંખ રાજા અને કલાવતી રાણીના જીવ કમલસેન અને ગુણસેના સમજવા. ૨. ગુરૂને વાંદણ દેવાના બત્રીશ દોષ વજેવા સંબંધી હકીક્ત ચાલુ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20