Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રાહકોને અગત્યની સુચના. દરેક ગ્રાહકોએ લવાજમ મોકલવા સાથે ભેટની બુકના પાસ્ટેજ માટે અરધા આના પ્રથમથીજ વધારે મોકલવા જેથી ભેટ મોકલતાં વિલમ્બ ન થાય અને ગ્રાહકોને અરધા આના માકલતાં બીજો અરધા આના ખરચવા ન પડે. ગ્રાહકોને વિશેષ લાભ. चरितावळी अथवा जैनकथा संग्रह. કિંમત દોઢ રૂપીઆ પેસ્ટેજ મે આના. (પ્રથમથી થયેલા અને નવા થયેલા ગ્રાહકોને મુકે મેડાકલા - વતા ચારે બાજુ એની રસીકતાને માટે પ્રશંસા થઇ રહી છે. "જનવીને માટે આવી વાંચવાની બુકાની ખામી કેટલેક અંશે આ બુકે પુરી પાડી છે. એના સંબધમાં અહીં વિશેષ લખીને "ખાત્રી કરાવવા કરતા ગ્રાહક થવા ઇચ્છનાર પાતે વાંચશે ત્યારે અથવા તો વાંચનારને પુછો ત્યારે ખરી ખાત્રી થઇ જશે. - બુક બહાર પડયા પછી જેકે કિંમત વધારેલી છે તોપણ આ ચાપાનીઓના ગ્રાહકો પાસે મગાવશે અથવા તેની મારફત બીજી કોઈ મંગાવો તો તેને માટે હજુ પણ પ્રથમ પ્રમાણેજા (૩ ૧-૪-૦ ) કિંમત લેવામાં આવશે. સારી નામવાળીના એ આના વધારે લાગશે પરદેશવાળાને પેસ્ટેજ જુદુ એસશે. જૈનશાળા વિગેરે સાર્વજનીક ઉપયાગન માટે તો કીંમત પ્રથમ પ્રમાણે સવા રૂપીએજ રાખેલ છે, છપાઈને બહાર પડી છે. ढुंढक हितशिक्षा अपरनाम गप्पदीपिका समीर. કિમત અરધા રૂપીએ. પાસ્ટેજ એક આના. હું ઢક મતના ખંડનમાં અદ્યાપિ પર્યંત ધણા થા લખાય છે. ધણી બુકે છપાયેલ છે તેમાં આ થે ઓર વધારે કથી છે, આ બુક માં મુખ્ય તો ઢંઢેક મતિ આયા પાર્વતીની છેપાવેલી જ્ઞાન (ગ૫) દીપીકાનું ખંડન છે પરંતુ પાછળ એકસે પ્રાતર વિગેરેમાં ઢંઢેક મતિની ઘણી કયુક્તિઓને અપા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20