Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર, મની ગાદીએ થયા અને તેમના શા શા નામે છે તે જણાવો તથા હાલમાં ખરત્તર ગની ગાદીએ ઉપરી કોણ છે? તે જણાવો. મેં ગઈ કાલે ખરતર ગછની એક ફિલ્મ છે કે તેમાં 1 છે. પાટે સંવત ૧૮૧૫ના વર્ષમાં જિન મુક્તિ બતાવ્યા છે. આ ખરૂં થઈ શકવા સંભવ છે કારણ કે સંવત ૧૮પ૬ અને ૧૮૬૫ માં તેટલો તફાવત છે. ૩ એક લીટીને છેતે એક તરફ ના કામ આવે છે; જે શાખા અગર ગછના તમે છે તેનું નામ શું છે? એ શાખા તપાગ-. નો એક ફાંટ જણાય છે. અને વળી તમારી પોતાની લીટીમાં નીચે પ્રમાણે નામ જણાય છે. મુનિ મણિવિજ્ય ગણિ. મુનિ બુદ્ધિવિજય મુનિ ગુલાબવિજય ગણિ. મુનિ સિદ્ધિવિજય. મુનિ મુક્તિવિજય ગણિ. મુનિ વૃદ્ધિવિજય. મુનિ નિત્યવિજય. મુનિ આત્મારામ (આનંદવિજ ) આ પુ. એક બીજા સાર કેવા પ્રકારની માનધિ છે તેમને બરાબર સમવું નથી. માટે : - - -' ધ: : ડી બતાવેલી છે કે કેટલાક આ સાલના સંય જવા" મહેરબાની કરી મોકલાશે તો મહારા ઉપર ઘણા ઉપકાર થશે. મને માનજો તમારે ખરે, એ. એફ. રૂડોફ. હાર્નલ. (સાથે મોકલેલા પત્રની છે એ નક્કલ). Calcutta, the 26th February, Jaj dear Dr. Hoernlc. In reply to your letter dñted the 9th instant I have the pleasure to inform you For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18