Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. ધી. મદરેસા. વેસ્લી રકવેર. તા. ૨૮ ફેબ્રુઆરી સને ૧૮૮૪. શ્રી મહારાજ મુની. આત્મારામજી. (આનંદવિજયજી.) મારા સાહેબ! તમારા સંવત ૧૮૪૫ ને માઘ શુદિ ૧૪ ના પ્રીતી ભરેલા પત્ર સારૂ તમારો આભાર માનું છું અને તેના જવાબમાં હિંદુસ્થાન સરકારના (હોમ) વિલાયત ખાતાના સેક્રેટરી હોનરેબલ એ. પી. મેકડોનલ સાહેબનો પત્ર જે મને હમણાજ મળે છે તે આ સાથે તમને મોકલવાને મને ખુ શી ઉપજે છે.* તેમાંથી તમારા જોવામાં આવશે કે વેદ તમોને મોકલવા સારૂ તા. ૧૧ મી ફેબ્રુઆરીએ પારકા રાજ્યોની સાથે સંબંધ રાખનાર (રેન) ખાતા તરફ મોકલવામાં આવેલ છે તમારા હાલના ઠેકાણાની ખબર મેં સરકારમાં જણાવી હતી ને હું ધારું છું કે તે તમોને એ શીરનામે મેકલવામાં આવશે. આ કાગળ તમેને પહથવા પહેલાં સે વસા તે પુસ્તકે તમોને કયારના મળી ચુક્યાં હશે. આ પુસ્તક તમને મેળવી આપવાને હું શક્તિવાન થયો તેથી મને ખુશી થવાનું–સંતોષ પામવાનું–કારણ મળ્યું છે. 'તમોએ તૈયાર કરેલું જેનામત વૃશિ જે મને કહ્યું છે તે મેં , ક્ષપૂર્વક તપાસ્યું છે અને તેને બરાબર રથમાં ઉતારીને તે વિષે ડાક સવાલ આપને કરવા ઇ . છેલ્લા બતાવ્યા છે અને ૬ ૮ મે પટે છે, નામ વિયરાજસૂરિ લખવું છે તેઓ હાલ હયાત છે? જે હોય તે હાલ કયાં ફોર કદાપિ તેઓ હયાત ન હેય તો હાલમાં તેમની ગાદીએ કે છે? અને તને તપાગચ્છને ' વૃક્ષ કેમ કર્યું છે અથવા ઠરાવ્યું છે. ર ખતર ગચ્છની ગાદીએ છેલ્લા તમે ૭૦ મે પાટે, શ્રી જિનહર્ષસૂરિ લખ્યા છે. પણ તેઓ સંવત ૧૮૫૬ માં ગાદીએ આવ્યા તેથી તેઓ હાલ હયાત હશે નહીં માટે તેમના પછી કેટેલા સૂરિઓ (આચાર્યો) તે * એ પત્રની ગ્રેજી ગુજરાતી નકલ આ પત્ર સાથે ખવદરી છે. આ પુસ્તક મળી ચુકયા સંબંધી ખબર વાંચક અગાઉવાંચી ગયેલા છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18