Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
...
.
...
J
अन धमप्रकाश
.....
..
दO
-
-
-
-
-
-
-
-
.
Visit
.
.
JAIN DHARAMA PRAKASH पुस्तः श्राप शुदि. १५ सपत. १८४९.२०. ५.
मालिनी प्रशम रस निमग्नं, दृष्टियुग्मं प्रसन्न वदन कमल मंक: कामिनी संग शून्यः कर युगमपि यत्ते, शस्त्र संबंध बंध्यं' तदसि जगति देवो, वीतरागस्त्वमेव ॥ १॥
____ प्रगट कता. श्री जैनधर्मप्रसारक सभा
भावनगर
.
..
...
Tia
.
..
...
TAAS
.
.
.
.
.
..
अमदावादमां.. 'सोवनीशुस२ प्रीन्टी सभा" શા નથુભાઈ રતનચંદે છાપી પ્રસિદ્ધ કર્યું.
શક ૧૮૧૨. સન ૧૮૮૦ भूसवर्ष । न ३१-०-० गाथा पारटन ३०-3-0g
छुट योजना ३०-२-०
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुक्रमणिका
વિષય.
૧ પ્રશ્નેત્તર. (લખનાર મુનિરાજ શ્રી આત્મારામજી).
૨ ધનપાળ પડિતની કથા.
૩. પ્રતિક્રમણ...
૪ ખુશી ખબર (ગાડીજીને દરે પ્રતિષ્ઠા વિષે), ખાસ સૂચના.
જ્ઞાનનુ બહુ માન જ્ઞાનાવરણી ફર્મના ક્ષય કરે છે અને જ્ઞાનની આસાતનાથી જ્ઞનાવરણી કર્મ બંધાય છે. માટે ચાપાનીઆને રખડતુ ન મેલતાં ઊંચે આસને મુકવું અને અદ્યત લક્ષપૂર્વક વાંચી યથાશક્તી ધર્મકાર્યમાં પ્રવર્ત્તવુ,
સર્વે જૈનધર્મી ભાઇઓને અવશ્ય ખરીદ કરવા લાયક ચિરતાવળી.
પૃ
For Private And Personal Use Only
આ ડ્
૬૫
૭૫
અથવા
જૈન કથા સંગ્રહ.
સુંદર, રસીક અને એધદાયક દશથી પ દર વાત્તાઓના સમુદ્ર હું આ ચાપડીમાં છાપવામાં આવશે. એ સધળી કથાએ એવી સારી રીતે લખવામાં આવશે કે તે વાંચી દરેક વાંચનાર આનંદપાઅવા સાથે મેધ પ્રાપ્ત કરશે, એ ચાપડી લગભગ ચેાપાનીઆ જેવડા કદની આશરે ૩૭૫ પાનાની ધરી તે સાથે સુંદર અને ભજ્જીત
એક કી પુડાથી બંધાવામાં આવશે જેને માટે આવી
ચાપડી નથી.
અગાઉથી પૈસા મોકલી નામ નોંધાવનારે કિંમતના ર્ શ માકલવા પાછળથી કિંમત વધારે રાખવામાં આવરી માટે યાદ રાખવું કે, નહી માહક વાર પસ્તારો.
અંતે
આ સમધી તેમજ શ્રીનું કાર્ય સબંધી સન્માની નામે અખવા
અમદ ધેલછે. શ્રી જૈનધર્મ પ્રસારક સભાના મંત્રી.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री जैनधर्म प्रकाश.
JAIN DHARMA PRAKASH.
*_*_*_* * * ..*..
દાતુર.
ઘટા નાદ વગાડતાં, ખરરર થાય આકાશ; તેમ ભૂતળ ગજાવતું, પ્રગટયું જૈનપ્રકાશ. ૧
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક પ મુ. શક ૧૮૧૨. શ્રાવણ શુદિ ૧૫ સંવત ૧૯૪૬ અંકપ મે
प्रश्नोत्तर.
अनेक गुण संपन्न श्रीमन्महाराज श्री आत्मारामजी ( आनंद विजयजी) ए बंगाळानी एशीयाटीक सोसैटीना सेक्रेटरी डाक्टर होर्नलना
i
प्रश्नोना आपेला उत्तरो.
પ્રશ્ન કરનાર ડાકતર હાર્નલને કાઇ શ્રાવક તરફથી પરભાયા ખબર મળેલા કે શ્રી સન્મહારાજ શ્રી આત્મારામજી ( આનવિજયજી ) એ એક જૈનમતના સંધળા આચારોની પેઢી બતાવનારૂં કાઈ પ્રકારનું વૃક્ષ બનાવ્યું છે. તે ઉપરથી સાખે તેની એક નઝલ મગાવેલી તે મેલાવ્યા બાદ તે
ૐ ની જેમણે પ્રશ્ન પુદેશ તે મલપત્ર જેમાં ખીજી ? પણ કેટલીએક નષ્કુલા સાધક તડકેત છે તે મેં સે પત્રનું ગુજરાતીઆપાંતર આ નીચે આપ્યુ છે અને ત્યારબાદ તે પત્ર માંહેનો પ્રશ્ન!ના મોકલાવેલા ઉત્તરા પણ દાખલ કર્યા છે.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ.
ધી. મદરેસા. વેસ્લી રકવેર.
તા. ૨૮ ફેબ્રુઆરી સને ૧૮૮૪. શ્રી મહારાજ મુની. આત્મારામજી.
(આનંદવિજયજી.) મારા સાહેબ!
તમારા સંવત ૧૮૪૫ ને માઘ શુદિ ૧૪ ના પ્રીતી ભરેલા પત્ર સારૂ તમારો આભાર માનું છું અને તેના જવાબમાં હિંદુસ્થાન સરકારના (હોમ) વિલાયત ખાતાના સેક્રેટરી હોનરેબલ એ. પી. મેકડોનલ સાહેબનો પત્ર જે મને હમણાજ મળે છે તે આ સાથે તમને મોકલવાને મને ખુ શી ઉપજે છે.*
તેમાંથી તમારા જોવામાં આવશે કે વેદ તમોને મોકલવા સારૂ તા. ૧૧ મી ફેબ્રુઆરીએ પારકા રાજ્યોની સાથે સંબંધ રાખનાર (રેન) ખાતા તરફ મોકલવામાં આવેલ છે તમારા હાલના ઠેકાણાની ખબર મેં સરકારમાં જણાવી હતી ને હું ધારું છું કે તે તમોને એ શીરનામે મેકલવામાં આવશે. આ કાગળ તમેને પહથવા પહેલાં સે વસા તે પુસ્તકે તમોને કયારના મળી ચુક્યાં હશે. આ પુસ્તક તમને મેળવી આપવાને હું શક્તિવાન થયો તેથી મને ખુશી થવાનું–સંતોષ પામવાનું–કારણ મળ્યું છે.
'તમોએ તૈયાર કરેલું જેનામત વૃશિ જે મને કહ્યું છે તે મેં , ક્ષપૂર્વક તપાસ્યું છે અને તેને બરાબર રથમાં ઉતારીને તે વિષે ડાક સવાલ આપને કરવા ઇ .
છેલ્લા બતાવ્યા છે અને ૬ ૮ મે પટે છે, નામ વિયરાજસૂરિ લખવું છે તેઓ હાલ હયાત છે? જે હોય તે હાલ કયાં ફોર કદાપિ તેઓ હયાત ન હેય તો હાલમાં તેમની ગાદીએ કે છે? અને તને તપાગચ્છને ' વૃક્ષ કેમ કર્યું છે અથવા ઠરાવ્યું છે.
ર ખતર ગચ્છની ગાદીએ છેલ્લા તમે ૭૦ મે પાટે, શ્રી જિનહર્ષસૂરિ લખ્યા છે. પણ તેઓ સંવત ૧૮૫૬ માં ગાદીએ આવ્યા તેથી તેઓ હાલ હયાત હશે નહીં માટે તેમના પછી કેટેલા સૂરિઓ (આચાર્યો) તે
* એ પત્રની ગ્રેજી ગુજરાતી નકલ આ પત્ર સાથે ખવદરી છે. આ પુસ્તક મળી ચુકયા સંબંધી ખબર વાંચક અગાઉવાંચી ગયેલા છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર, મની ગાદીએ થયા અને તેમના શા શા નામે છે તે જણાવો તથા હાલમાં ખરત્તર ગની ગાદીએ ઉપરી કોણ છે? તે જણાવો.
મેં ગઈ કાલે ખરતર ગછની એક ફિલ્મ છે કે તેમાં 1 છે. પાટે સંવત ૧૮૧૫ના વર્ષમાં જિન મુક્તિ બતાવ્યા છે. આ ખરૂં થઈ શકવા સંભવ છે કારણ કે સંવત ૧૮પ૬ અને ૧૮૬૫ માં તેટલો તફાવત છે.
૩ એક લીટીને છેતે એક તરફ ના કામ આવે છે; જે શાખા અગર ગછના તમે છે તેનું નામ શું છે? એ શાખા તપાગ-.
નો એક ફાંટ જણાય છે. અને વળી તમારી પોતાની લીટીમાં નીચે પ્રમાણે નામ જણાય છે.
મુનિ મણિવિજ્ય ગણિ. મુનિ બુદ્ધિવિજય મુનિ ગુલાબવિજય ગણિ. મુનિ સિદ્ધિવિજય. મુનિ મુક્તિવિજય ગણિ. મુનિ વૃદ્ધિવિજય. મુનિ નિત્યવિજય. મુનિ આત્મારામ (આનંદવિજ )
આ પુ. એક બીજા સાર કેવા પ્રકારની માનધિ છે તેમને બરાબર સમવું નથી. માટે :
- - -' ધ: : ડી બતાવેલી છે કે કેટલાક
આ સાલના સંય જવા" મહેરબાની કરી મોકલાશે તો મહારા ઉપર ઘણા ઉપકાર થશે.
મને માનજો તમારે ખરે, એ. એફ. રૂડોફ. હાર્નલ.
(સાથે મોકલેલા પત્રની છે એ નક્કલ).
Calcutta, the 26th February, Jaj dear Dr. Hoernlc.
In reply to your letter dñted the 9th instant I have the pleasure to inform you
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનમ કા. that a copy u Pror Jax Julier's Edition of the Rigveda was received from the India Office for the Jain Vuni Atmarainji and forwarded to the foreign Department on the 11th instant for transmission to him. The enclosure of your letter is · returned herewith.
Yours Sincerely, (સદરહુ પલનું ગુજરાતી ભાષાંતર)
કલકત્તા, તા. ર૬ મી ફેબ્રુઆરી ૧૮૮૮ મહા યાર ડાકતર દેનલ
તમારા તા. ૧૮ મી ફેબ્રુઆરીને પત્ર લવ નાં તમને લખવાને ખૂશી પર છે : ૧૧ - મુલરના વેદની પ્રત વિલાયતથી હિં. દુસ્થાન ખાતાની ઓફીસ તરફથી જૈન મુની, આત્મારામજીને અર્પણ ક. રવા સારૂ આવી હતી, અને તે તા. ૧૧ મીએ પારકા રાજ્ય ખાતાની ઓફીસને મુનિને પહોચાડવા સારૂ પિવામાં આવી છે.
તમારે ખરો.
એ. પી. મેકડોનલ, પ્રારંભના પત્ર માંહેના પ્રશ્નોના ઉત્તર ૧ મધ્ય ભાગમે તપાગચ્છ કે મુનિક પરંપરાય લિખને કે યહ પ્રયોજન હેકે પ્રથમ શ્રીસુધર્મસ્વામી કે ગચ્છકા નામ નિથિગછ થા. તિસહી નિગ્રંથાકા નામ શ્રી મહાવીરસે પીછે નવમે પટે સુસ્થિત સુપ્રતિ બુદ્ધ નામક આચાર્ય કાટીકાછ દુસરા હુઆ. શ્રી મહાવીરસે ૧૫ એ પ શ્રી ચંદ્રસૂરી નામકે આચાર્ય બહુ પ્રસિદ્ધ પુરૂષ એથે ઈસ વાતે કેટીકગકાહી નામ તીસરા ચંદ્રગછ હુઆ, સામે પટે સામત ભદ્રસરી દવે બનમેં હી રહેતે થે ઈસ વાતે ચંદ્રગ છકા નામ વનવા
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાસર. સગઇ : - : , કે કે વાવાની છેક મ નકગળી લિ. ખતે હૈ. વીરાત ૧ - અર્થાત વિક્રમીત ૮૮૪ વર્ષ છત્તીસમે પદ્દે શ્રી સર્વે દેવસૂરિ કે વટવૃક્ષ કે હઠે આચાર્ય પદ દીના ઈસવીસ્તે વનવાસીગચ્છકા નામ વગછ દૂચ. પીછે વટગમે સમકાળ એ કહી સાથ ચોરાસી જૈન સાધુ કે આચાર્ય પદ દીનાથા એર ઈસ ગચ્છકા બહુત વિસ્તાર હુઆ ઈસ વારતે વટાકા નામ વૃહતગ૭ દૂઆ. ૪૪ મે પરે શ્રી જગચંદ્ર સુરિજી દૂએ. જગચંદ્ર સૂરિજીને શિથિલાચાર છોડકે ક્રિયા ઉદ્ધાર કરાતબ ચેન્નવાળા ગ૭ કે આચાર્ય શ્રીદેવભદ્રમણિ કે પાસ ઉપપત (ફરકે દીક્ષા) લીની. પરતું મૂળ મેં તો વૃહત ગઝહી થા. શ્રી પાર્શ્વનાથજીક ચોથે પદે કેશીકુમારએ તિનસે ગચ્છકા નામ ઉપકેશાજી દુઆ. તિસ ઉપકેરાયા કેરટ છ ની કલા ઔર કરંટગચ્છસે ચત્રવાલ છ નીકલા, તિસ ચૈત્રવાલગચ્છક સંપત્તિ કાળમે વૃદ્ધ પિશાળીઆ તપગચ્છ કહતે હૈ. ઔર શ્રી જગટ્યક સૂરિજીને બહુત તપકરા ઇસ વાતે આઘાટપુરકે રાણાને વૃહણકા નામ તપગચ્છ ( તપસ્વીગ ). પ્રસિદ્ધ કરા. પરતું મુળ વૃહતણછ નામ થા. વૃહતગમેતેંહી ખરતર ૧ પૂનમિયા ૨ અંચલીયા ૩ આગમીયા ૪ સાઢ પૂનમિયા ૫ પાર્ધચંદ્રાદિ ગચ્છ નીકલે હૈ. ઔર ઈસ કાળમેં ભી તપગચ્છક સમુદાય બહુહૈ. ઈસવા
તે યહગ મધ્ય ભાગમેં લિખા હૈ. ઔર એસ વૃક્ષકા લિખને વાલા મેં ભી ઇસી તપગમેં હું ઈસવાસ્તી મધ્ય ભાગમેં અપને બડે પુરૂપિક લિખા હૈ. પરંતુ ખરતરગચ્છવાળા કોઈ ઈસી તરેહા વૃક્ષલિખે તબ વો આપની પટ્ટાવળી મધ્ય ભાગમેં લિખતે હમ ઐસે લેખકો વિરૂદ્ધ નહીં માનતે હૈ.
આખીર શાખાકા આચાર્ય વિજ્યરાજરિ વિધમાનહૈ. ઔર દેશાનુ દેશ ફિરતે હૈ. સ્થાનક નિયમ નહીં હૈ
ઊ. ૨ ખરતરગચ્છ મે મે પટે અનહર્ષારિતિનકે પટે ૭૧ છે શી જિનમહેંદ્રસુરિ દૂએ હૈ ઔર તિનકે પટે ૭૨ મે જિનમુક્તિ સૂરિ હૈ.
ઊં. ૩ શ્રી મણિવિજ્ય ગણકે તીન શિષ્ય. બુદ્ધિ વિજ્ય ૧ ગુલાબ વિજ્ય ૨ સિદ્ધિ વિજ્ય ૩
બુદ્ધિ વિજ્યા કે ચાર મુખ્ય શિષ્ય શ્રી મુકિત વિજ્ય ગણિ ૧ વૃદ્ધિ વિના - નિ ય વિજય ૩ આત્મારામ આનંદવિજય કે. મેં તપગચ્છ હું.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭.
શ્રી જૈનધર્મ પ્રકાશ,
તે
ઊ. ૪ જૈનમતમે શ્રી મહાવીરૠસે પીછે બહુત ગચ્છ ઐર શાખા ઇ હૈ. તિનકી પટ્ટાવલીયાંભી પૃથક્ પૃથક્ બહુત હૈ. ઔર અદ્ભુત પટ્ટાવલીયાં ઇસમધ્યકે ચંદ્રગચ્છ, વટગચ્છ, વ્રુદુગસેહી નીકલી હૈ. ઔર વસ્વામી કે સમય મે' ખારાવર્ષ કે દુર્ભક્ષ કાળમે બહુત ગચ્છ ઔર કુલ આરશાખાયે। વ્યવચ્છેદ હૈ! ગઈથી ઔર પુરાનેગચ્છામે ઉપદેશગચ્છ હૈ આરપુરાતે કુલામે સે એક પ્રશ્નવાહન કુલ રહાથા સેાભી ઇસ કાલમે વ્યવચ્છેદ હે ગયા હૈ. ઔર વજ્રસ્વામી કે શિષ્ય વજ્રસેનસૂરિ, તિનકે ચાર શિષ્યા ચાર કુલ હૂએ, ચદ્ર ૧ નાગે× ૨ નિવૃત્ત ૩ વિધાધર ૪ સંપ્રતિ કાળમે એક ચંદ્રકુળ કે તપા ખરતરાદિ ગચ્છ રહ ગયે છે. શેષ તીન કુળ વ્યવચ્છેદ હા ગયે હૈ. જે તીન કુલ ૭૦૦ વર્ષ કે પહેલે ઇસ ભરતખંડ મેથે પરતું અબ નહીં હૈ. ઇસ વાસ્તે સર્વે ગાકા સ્વરૂપ ઇસ વૃક્ષમે નહી લિખા હૈ. ઔર ઇસસે અધિકગકી પટ્ટાવલીએકા લેખ મુકાં ભિલા નહી ઇસ વાસ્તે નહી લીખા, ઐસા સમજ લેના.
ચારે પ્રરાને ઉત્તર સંપૂર્ણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धनपालपंडितकथा.
( સાંધણ પાને પ૬થી. )
ધનપાળે પૂર્જા સામગ્રી યુક્ત પ્રથમ ભવાનીના મંદિરમાં પ્રવેશ કર્યું અને ચકિત થયે છતે તરતજ ત્યાંથી પૂજા કર્યા શિવાય બહાર નીકળ્યા. પછી રૂદ્રના મંદિરમાં ગયે। ત્યાં પણ આમ તેમ જોઈને તરતજ બહાર નીકળી વિષ્ણુના મંદિરમાં પેઠા ત્યાં પોતાના ઉત્તરીય વસ્ત્રને પડદે કરીને તરતજ બહાર નીકળ્યા અને પછી શ્રીઋષભદેવ ભગવતના જિનાલયને વિષે જઈને પ્રશાંતચિત્તવડે પૂજા કરી રાજારે આા. રાજાએ તેની પાછળ હેરને મેકલેલ હતા તેના મુખથી પ્રથમજ રાજાએ સર્વ વૃતાંત જાણ્યા એટલે ધનપાળને પુછ્યુ “ તે દેવ પૂજા કરી ? ” ધનપાળે કીધું “મહારાજ, સારી રીતે કરી.” રાજાએ પૂછ્યું તું ભવાનીની પૂજા કર્યા શિવાય ચકિત થઇને કેમ તેના મિંદરમાંથી બહાર નીકળ્યે.” તેણે ધુ રૂધિરવ -
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનપાલ પડિત થા.
૭૧.
સમ આયુધને જેણે હસ્તમાં ધારણ કર્યાં છે. લલાડે ભકુટી ચડાવેલી છે. અને અશ્વિમનની ક્રિયા કરી રહી છે મંવી ભવાનીને જોતે ભય પામ્યા સતે। તરતજ હું બહાર નીકળ્યા અને હમણાં યુદ્ધને સમય છે પૂજાને સમય નથી એમ જાણીને તેની પૂજા પણ મેં ન કરી.”
કરીને રાજાએ પુછ્યુ રૂદ્રની પૂજા તે કેમ ન કરી” ધનપાળ એલ્યે.–
अकंठस्य कंठे कथं पुष्पमाला विना नासिकायाः कथं गंधपः अकर्णस्य कर्णे कथं गीतनादाः अपादस्य पादे कथं मेप्रणामः ॥ १ ॥
“ જેને ! નથી તેના કહતે વિષે પૂષ્પમાળા કેમ હાય? જેને નાસિ કા નથી તેની પાસે ગ ંધ અને ધૂપ શા માટે હાય ? જેને કાન નથી તેના કાનની પાસે ગીત નાદ શા માટે હોય ? અને જેને ચરણ નથી તેના ચરણમાં હું નમસ્કાર પણ કેમ કરૂ?”
k
રાજાએ કરીને પુછ્યું “ વિષ્ણુની પૂજા કર્યા વિના તેની સન્મુખે વસ્ત્રને પડદા કરીને જલદી કેમ તેના મદિરમાંથી બહાર નીકળ્યા ધનપાળ એલ્સે “વિષ્ણુ પાતાની સ્ત્રીને ઉત્સંગમાં ધારણ કરીને રહેલા હતા તેથી મેં વિચાર્યું કે હમણાં વિષ્ણુ અંતઃપુરને વિષે સ્થિત રહેલા જણાય છે માટે અત્યારે પૂજા ને સમય નથી કેમ કે કેઈ સામાન્ય પુરૂષ પણ જ્યારે પેાતાની સ્ત્રી પાસે એકાંતમાં હાય છે ત્યારે સત્પુરૂષો તેની સમિપે જતા નથી તે તે ત્રણ ખંડના સ્વામી છે માટે તેની પાસે એકાંતમાં જવાય. કેમ ? એમ વિચારીને દૂરથીજ પાછા વળ્યે અને ચતુષ્પને વિષે જતા આવતા જનેની દૃષ્ટિ ન પડવા માટે તેની આડે અને પડદે કર્યું.”
વળી રાજાએ પુછ્યુ કે “તેં મારી આજ્ઞા વિના ઋષભદેવની પૂજા કેમ કરી?” તેણે કહ્યું કે હું રાજન! તમે દેવ પૂજા કરવાને માટે આ ના દીધી હતી તે દેવત્વ મેં શ્રીઋષભદેવ સ્વામિમાંજ જેયું અને તે કારણથી મેં તેમની પૂગ્ન કરી. તેમના દેવત્વ સ્વરૂપતુ વર્ણન આ પ્રમાણે ~ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं arrain नि
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૪
www.kobatirth.org
શ્રી જૈનધર્મ પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હક્કારતાં યમનડાં, નલકાર કરેઈ,
"તાકીદ કરતા એવા યમરાજાના સુભટને નાના કહે છે.” તે વખતે અવસરને જાણુ એવે! ધનપાળ પતિ મેણે-રે ૩જન્! આ વૃદ્ધા જે કાંઈ કહે છે તે સાંભળેા’~~~
किंनंदिः किं मुरारिः किमुरतिरमणः किंनलः किंकुबेरः किंवाविद्याधरोसौ किमथसुरपतिः किंविधुः किंविधाता नायनार्यनचार्य नखलुनहिनवानापिना सौनचेप क्रिडांक प्रवृत्तीयदिह महितले भूपतिर्भोजदेवः ॥ १ ॥ ભાવાર્થ-વૃદ્ધાને કન્યા પુછે છે કે આ ચાલ્યા આવે છે તે શુ નદિ છે? શું કૃષ્ણ છે? શુ કામદેવ છે? શું નળરાજા છે? શુ ધનદ છે? શુ વિદ્યાધર છે? શું ઈંદ્ર છે? શુ ચંદ્રમા છે? કે શુ વિધાતા છે? વૃદ્ધા કહે છે કે હે પુત્રી તે કડ્ડા તેમાંથી એ કેાઈ નથી પણુએ તે આ મહિ તળને વિષે ક્રિડા કરવાને પ્રવર્ત્તમાન થયેલા ભૂપતિ ભેજ દેવ છે. રાજા આ કાવ્ય સાંભળીને તુષ્ટમાન થયે! છતે મેલ્યે હું ધનપાળ! હું તારી ઉપર તુષ્ટમાન થયે! છુ માટે તું યથેાચિત વાંછિત વર માગ.” તે વખતે ધનપાળ સરેાવરના વર્ણન સમયે ઉત્પન્ન થયેલે રાજાને દુરભિપ્રાય બુદ્ધિબળવડે જાણીને આ પ્રમાણે ખેલ્યુંા--ડે રાજ; જો વાંછિત વરને આપે તે તત્કાળ પ્રસન્ન થઈને મારાં એ નેત્ર મને આપે.” આ વચન સાંભળીને રાજા અત્યંત વિસ્મય પામ્યા છતા ચિતવવા લાગ્યા કે અલિપ જે વાત્તા મેં કેાઈની પાસે પ્રકાશિત કરી નથી તે આણે કેમ જાણી? શું એના હૃદયને વિષે કાંઈ જ્ઞાન વñ છે?” આ પ્રમાણે વિચાર કરીને અનેક પ્રકારના દાન સન્માનાદિકે કરીને રાજાએ ધનપાળને સત્કાર કર્યા. પછી પુછ્યુ હે ધનપાળ ! તેં મારા મનને અભિપ્રાય શી રીતે જાણ્યા?” ધનપાળ એલ્યેા શ્રી જિનધર્મી સેવન કરવાથી ઉત્પન્ન થયેલા બુદ્ધિ બળથી મેં આપના અભિપ્રાય જાણ્યા. તેણે શ્રધર્મ વિધિ પ્રકરણ તથા ઋષભ પંચાશિકાદિક ગ્રંથા બતાવ્યા અને જૈનશાસનની ધણી ઉન્નતિ કરી. એ પ્રમાણે યાજ્જિય પર્યંત છ યંતના યુક્ત સભ્યાદિ ધર્મને આ રાધી પ્રાંતે સયંમ ગ્રહણુ કરીને દેલેકે જતા હવા.
"સ્કૃતિ સમ્યકત્વયતના વિષે ધનપાળ પંડિતની કથા.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રતિક્રમણ प्रतिक्रमण
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gu
પ્રતિક્રમણ એ નિમની આવસ્યક ક્રિયા છે, સર્વે શ્રાવકાએ હમેશાં પ્ર તિક્રમણ કરવું એ પેાતાની કરજ છે; સમજીને ઉપયેગ સહીત કરવાથી તે ક્રિયા ખરેખરી કૂળદાતા થાય છે વિગેરે કેટલીએક પ્રતિક્રમણ સબંધી વ્યાખ્યા આપણે અગાઉના વિષયેાથી જાણી ગયા છીએ. હવે પ્રતિક્રમણના વિધીક્રમ સબંધી વ્યાખ્યા ચલાવીએ.
દેવસિ પ્રતિક્રમણમાં સૂર્ય અરધે અસ્ત થયે! હાય તેવે સમયે દે તાસૂત્ર આવે એવી રીતે પ્રતિક્રમણની શરૂઆત કરવી અને પ્રતિક્રમણ કરી દક્ષ પડિલેહણા કરી રહ્યા પછી સૂર્ય ઉગે એવી રીતે રાઇ પ્રતિક્રમણની શ રૂઆત કરવી-એ પ્રમાણે પ્રતિક્રમણ કરવાને સમય ઉત્સર્ગ શાસ્ત્રકારીએ બતાવ્યા છે. અપવાદથી તે દિવસના તૃતીય પ્રહરથી અર્ધ રાત્રી સુધી રૃવસિ પ્રતિક્રમણને સમય અને અર્ધ રાત્રીથી દિવસના એક પ્રહર સુધી રાઇ પ્રતીક્રમણને! સમય કહ્યા છે. યોગશાસ્ત્રની વૃત્તિમાં અપવાદે દિવસના મધ્યાન્હથી અર્ધરાત્રી સમય સુધી દેવસિ પ્રતિક્રમણ અને મધ્ય રાત્રીથી દ્વિવસના મધ્યભાગ સુધી રાઇપ્રતિક્રમણ થઈ શકે એમ કહ્યુ છે. પરંતુ આ સર્વે અપવાદ માર્ગ તે ખરેખરા કારણને આશ્રી છે. જેવાતેવા કારણને માટે અપવાદ માર્ગ ગ્રહણ કરી રીતિ વિરૂદ્ધ કરવું એ યુક્ત નથી.
ઉપર બતાવ્યા પ્રમાણે સમયે શુદ્ધ વસ્ત્ર પહેરી શુદ્ધ સ્થળે કટાસ હું પાથરી બેસવુ. પછી વિરતીપણામાં કરેલી ક્રિયા પુષ્ટિ કારક અને કુળ દાતા થાય છે તેથી પ્રતિક્રમણની આદિમાં પણ સામાયિક ગ્રહણ કરાય છે એવુ સામાયિકના વિષયમાં જાણી ગયા તે પ્રમાણે પ્રથમ-સામાયિક લેવું. (પ્રત્યાખ્યાન) પચ્ચખ્ખાણ એ છઠ્ઠું આવશ્યક છે તેટલે સુધી પહેાંચતા સમય વીતી જાય માટે તે સામાયિક પછી પ્રત્યાખ્યાન લેવામાં આવે છે. પ્રત્યાખ્યાન વખતે છઠ્ઠા આવસ્યકની મુહપત્તિ પડિલેહી વાંદણુા દેવા જોઇએ એ હુ તુ પૂર્વક અત્રે પણ પ્રત્યાખ્યાન કરતા પ્રથમ મુદ્ઘપત્તિ પડિલેહી વાંદાં દેવામાં આવે છે.
For Private And Personal Use Only
પછી આવસ્યક ક્રિયાના આરભ કરતા પ્રથમ દેવ ગુરૂ વંદન કરવામાં `આવે છે, કારણકે સર્વે અનુઙાન દેવગુરૂના વદન, વિનય અને બહુમાનાદિ ભક્તિ પૂર્વક સળ થાય છે, કર્યું છે કે~
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૬
શ્રી જૈનધર્મ પ્રકાશ
विणयाहीआविज्जा दितिफलइहपरेयोगंमि । नफलतिविणयहीणं सहस्राणिवतोअहीणाणि || “વિનયે અધિત વિદ્યા આ લાક અને પરલેાકો વિષે કુળ આપે છે અને વિનયહીન વિદ્યા જળ વિના ધાન્ય ફળે નહી તેમ ક્ળતી નથી.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भत्ताइ जिणवराणं खिजतिपुव्वसचियाकम्मा | आयरियरिनसुकारेण विज्जामंताविसिजंति ||
જિનેશ્વરની ભક્તિથી પૂર્વ સચિત કર્મ ક્ષય થાયછે અને આચાર્યને નમસ્કારાદ કરવાથી વિધામંત્ર સિદ્ધ થાય છે.”
લૈાકિકને વિષે પણ રાજા અને ધાનાદિના બહુમાનવર્ડ સ્વસમાહિત કાર્યની સિદ્ધિ થાય છે. અહીં રાજાને સ્થાને શ્રીતીર્થંકર મહારાન અને પ્રધાનાદી સ્થાને આયાયાદી ગુરૂ મહારાન જાણવા. એ હેતુથી પ્રથમ દેવલબ્ધ કરવામાં આવે છે. ચૈત્યવદન ભાષ્યમાં દેવવંદના બાર અધિકારે કર્યું છે
पढमअहिगारेवंदे भावजिणेवीय उदय । इगचेइयठवणाजणे तइयमिनामजिणे | तिहुअणवणजिणेपुण पंचविहरमाणनि। सचपण गुयनाणं असिद्ध ई ॥ विवादित वीर नरमे दमेय उज्जयंत शुई | अट्ठावर इगदिसि सुदिदि सुरसमरणा चरिमे ॥ नमुजेअ अरिहं लोग सव्व पुख्खतमसिद्धजोदेवा । उज्जिचत्तावेआ वच्चग अहिगार पढम पया ॥
બાવાય—‘મુચ્યુ’ થી માંડીને ‘ જિય ભયાણું” પર્યંત પહેલા અધિકા રતે વિષે જે તીર્થંકર થયા કેવળ જ્ઞાન પામ્યા છે એવા ભાવજિનને વાંદુ છું, ‘જે અઇઆ સિદ્ધા કે ગાથાવડે બીજા અધિકારને વિષે આગળ થશે એવું! દ્રવ્ય જિનને વાંદુ છું. ( આ બે અધિકાર નમુક્ષુણ તે વિષે છે.) માત્રકારે કહેલા પાંચ દંડકમાં એ પ્રથમ શાસ્તવ, દંડક જાણવું. ત્રીન્ત અધિકારને વિષે એક ચમના સ્થાપના જિનને વાંદુ છું એટલે એક ટ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિક્રમણ. રાસર માંહેલી સર્વ પ્રતિમાઓને વંદન કરવું એ અરિહંત ચેઈયાણું સૂત્રથી જાણવું (એ બીજું ચયસ્તવ દંડક) “લોગસ્સ ઉજોયગરે રૂ૫ - થા અધિકારને વિષે શ્રી ઋષભાદિક નામ જિનને વાંદુછું. વલી “સવલોએ અરિહંત ચેઇયા” રૂપ પાંચમા અધિકારને વિષે વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણભુવનને વિષે શાશ્વતા અશાશ્વતા જે સ્થાપના જિન છે તે પ્રત્યે વાંદુછું (આ ત્રીજુ નામસ્તવ દંડક જાણવું) તથા “પુખરવરદીવ” ની પ્રથમ ગાથા રૂ૫ છ અધિકારને વિષે અઢી દી૫ મણે શ્રી સંદીરસ્વામી વિગેરે વિચરતા ભાવજિન પ્રત્યે વાંદુ છું. તમતિમિર પડલ એ પદથી સુસ ભગવઓ પર્યત સાતમા અધિકારને વિષે શ્રુતજ્ઞાન પ્રત્યે વાંદુછું (એ ચોથું ચુતસ્તવદંડક ) સિદ્ધાણં બુદ્ધાયું એ ગાથારૂપ આઠમા અધિકારને વિષે તીછે અતીથાદિક પંદર ભેટવાળા સર્વ સિદ્ધની સ્તુતિ જાણવી. જે દેવાણવિ દે અને ઈકોવિનમુકારે એ બે ગાથા ૨૫ નવમા અધિકારને વિષે વ. તેમાન તીર્થના અધિપતી શ્રી વીર ભગવાનની સ્તુતિ જાણવી “ ઉજિત સેલ સિહરે એ ગાથારૂપ દશમા અધિકારને વિષે શ્રી રૈવતાચળમંડણ નેમીનાથ
ભગવાનની સ્તુતિ જાણવી. તથા “ચારીઅઠદસદેય વંદિયા” એ ગાપ ૩૫ શરમ અને ર મદદન વિ શ્રી ભરતી કરાવેલી એલર જિમ તુનિ જાગૃ*િ એ સિદ્ધસ્તવ દંડક જાણવું) વેપવગરણ” એ ગાથા રૂપ બારમા અધિકાર વિષે સમ્યક્ કટિ દેવતાને સ્મરવા રૂ૫ સ્તુતિ જાણવી.
બાધ્યકારે ખુલાસો કર્યો છે કે આ બાર અધિકારમાંથી બીજો, દશમો અને અગીયારમો એ ત્રણ સિવાયના નવ અધિકારતો લલિત વિસ્તાર નામે ભાષ્યની વૃત્તિ આદિકના અનુસારથી જાણવા. બાકીના ત્રણ અધિકાર
* આ ગાથાનો જુદા જુદા નવ પ્રકારના અર્થ કરી ભિન્ન ભિન્ન પ્રકારે તીર્થકર મહારાજની સ્તુતિ થાય છે, જુઓ ચૈત્યવંદન ભાષ્યમાં પ્રતિ ક્રમણ સત્રની ચેપ મળે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શ્રી જૈનધર્મ પ્રકાશ શ્રતની પરંપરાથી એટલે સિદ્ધાંતના વ્યાખ્યાનની પરે તથા ગીતાર્થ સંપ્રદાયથી જાણવા આવશ્યક સૂત્રની ચૂર્ણ તથા પ્રતિભા ચૂર્ણ મળે એ કાર સંબંધી કહ્યું છે તેથી તે અધિકાર મૃતમય જતા.
એ માણેના બાર અધિકારે કરીને દેવવંદન કરવામાં આવે છે. એ ક વખત પ્રતિક્રમણ સોના અર્થ ધાબ કરનારને આ એ જવાનું
દેવદન - ૪. ર૪૧ માં શિરત એટલી પ્રસ્તુત કારક ચાવો જે કઈ કર મહારાજ તેને અધિકૃતજિન કહીએ અને તેથી પ્રથમ સ્તુતિ તે એક જિનની જાણવી. દરેક સ્તુતિ જોડામાં પ્રથમ સ્તુતિમાં અધિકાર પણ તેજ હોય છે. તેથી જ કાત્સર્ગ કરવાના સમયે અરિહં. ત ચેઈયાણું કરેમિકાસગં” એમ બોલવામાં આવે છે. બીજી સ્તુતિ સર્વ તીર્થંકરની સાધારણ ભક્તિરૂપ હોય છે અને તેને મસ્ત બોલ્યા પછી સવ્વલોએ અરિહંત ચેઈયાણ કરેમિકાઉસગ” એમ બેલી કાયોત્સર્ગ કર્યા પછી બોલવામાં આવે છે ત્રીજી સ્તુતિ કૃત સિદ્ધાંતની હેય છે અને તે શ્રુત તવ બોલ્યા પછી “સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ” એમ પાઠ ભશું કાર્ય કર્યા પછી બોલવામાં આવે છે. જેથી સ્તુતિ જિનશાસનની તૈયાર કર ર ન્યત્રી દેવતાઓની હોય છે અને તેથી સિદ્ધતવ બોલ્યા પછી “વૈયાવચ્ચગરાણું” એ * બેલી ડગ કરીને બોલવામાં અમે આવે છે. એ પથ ના સ્તુતિ જેની બોલવામાં આવે છે. તેને અમે ધિષ્ટાતાની છ નિમિત્ત ભક્તિનો લાભ મળે તે માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે. અને તે પ્રમાણે ત્રણે કાયોત્સર્ગની આદિમાં ‘વંદસ્વનિઓએ વિગેરે છ પદ બોલવામાં આવે છે. વંદણવરિઆએ એટલે પ્રભુને વંદન કરવાથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગ કરવાથી થાઓ એમ પ્રાર્થના છે. પૂઅણવત્તિ'એ' એટલે પ્રભુની વિવિધ પ્રકારે પૂજન કરવાથી જે લાભ થાય તે કાસર્ગ કરવાથી થાઓ એમ પ્રાર્થને છે સકારવત્તિઓએ એટલે જિ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિક્રમણ. નેશ્વરને આભરણ ચઢાવવા પ્રમુખ સકારાદિથી જે લાભ થાય તે કાયોત્સર્ગ થાઓ એ પ્રાર્થના છે. “સમ્માણવૃત્તિઓએ એટલે જિનેશ્વરની સ્તવના ગુણાદિ કહેવાથી જે લાભ થાય તે કાયોત્સર્ગથી થાઓ એમ પ્રાર્થના છે. એહલાભવત્તિઓ અને નિવસગ્ગવરિઆએ એટલે કાસગથી સમકિતનો લાભ થાઓ, અને નિવસર્ગ તે જન્મજરા મરણાદિકથી રહિત થાય. આવા હેતુપૂર્વક ત્રણ કાયોત્સર્ગ કરવામાં આવે છે અને ચોથે કમો પર સાદ દવાઓના સ્મરમ મ માં આવે છે.
એ દેવદમને પિ મુવિધિ આ પ્રમાણે જાણવી-અભયદેવ સૂરિ કૃત વંદન ગાશક વૃત્તિ પ્રમાણે પ્રણિપાત દંડક (નમુથુ) ની આદિ અને અવસાનમાં પંચાંગ મુકાએ પ્રણામ કરવો. પંચાંગ તે બેજનું, બેહસ્ત અને મસ્તક એ જાણવા. એ પંચાંગ મુદ્રા અંગવિન્યાસ વિશેષ રૂપપણાથી યોગમુદ્રા વત જાણવી. યોગમુદ્રાનું સ્વરૂપ દેવવંદન ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે.
अन्नुणंतरि अंगुलि कोसागारेहिंदोहिंहथ्थेहिं । पिट्टोवरि कुप्परिसं ठिएहिंतह जोग मुद्दति ॥
અન્યાંતરિત અંગુલિ એટલે બે હાથની દશે અંગુલિ અન્ય અંતરિત અને કમલના ડોડાને આકારે જોડીને કીધા એવા બે હાથ તથા પેટ ઉપર કોણિ સંસ્થિત રહી છે જેની એ પ્રકારે રહેવું તે યોગમુદ્રા જાણવી.” - ચતુર્વિશતિ સ્તવાદિ બીજા પાઠમાં પણ યોગમુદ્રા જાણવી. એમાં કોઈ આશંકા કરે કે જીવાભિગમ સૂત્રને વિષે તો વામ જાનુ સમાકુચિત, દક્ષિણ જાનુ જમીન ઉપર વિન્યસ્ત અને લલાટપટું ઘટિત કર કુગ્નલ એ પ્રમાણે રહીને શક્રસ્તવ બોલવાનું કહ્યું છે તેનું કેમ? તો તેઓએ જાણવું કે એ પણ સત્ય છે પરંતુ એમજ કરવું અને બીજી રીતે યુક્ત નથી એમ કહેવું ઘટિત નથી કારણ કે જ્ઞાતાસૂત્રમાં પકાસને બેસવું અને કરકારક શિધિનિશિત કરી શક્રસ્તવ બોલવું એમ દેખાડયું છે. વલી હરિભદ્રાચાર્યે ચૈત્યવંદન વૃત્તિને વિષે Fક્ષિતિ ઉપર જાનું સ્થાપન કરી, કરતાલ મસ્તકે રાખી ભુવનગુરૂને વિષે નયન અને મન સ્થાપન કરી પ્રણિપાત દંડક બોલવું એમ કહ્યું છે એમ વિવિધ વિધિ દશાર્વેલ છે તે સર્વે પ્રમાણ છે. કારણ કે તે સર્વે પ્રમાણ ગ્રંથને વિષે કહેલ છે અને વિશેષ પ્રકારે વિનયને સુચનાર છે તેથી કોઈ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૦
શ્રી જૈનધર્મ પ્રકાશ.
પણ વિધિ નિષેધ કરવા એ યુક્ત નથી. એમ યેગ મુદ્રાએ રાક્રસ્તવનું પઠન કરવુ એ વિરેશધિત નથી. અરિહત ચેઇયાણું' ઇત્યાદિ દડક પાઠમાં જિનમુદ્રા તથા યોગમુદ્રા ઉભયને યાગ છે. કાઉસગ્ગમાં માત્ર જિનમુદ્રાએ રહેવાતુ છે. જિનમુદ્રા નીચે પ્રમાણે.
चत्तारि अंगुलाई पुरओ उणाई जथ्य पट्टीमओ । पायाणं उस्सग्गो एसा पुण होइ जिण मुद्दा ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રંગના આગળનાં અંગુલિ તરના પહાંચાને માંહે માંહે ચાર આંગલને અતર અને પાછળની બાજુના ભાગમાં માંઢા માંહે ચાર અગુલથી અંતર રાખી ઉભું રહેવું તે નિમુદ્રા,”
આ
એ પ્રમાણે દેવવદન કરીને ચાર ક્ષમાશ્રમણ્ પુર્વક ભગવાન્ત વિગેરે ખેલી ગુરૂમહારાજાને વદન કરવુ. અને તે પછી શ્રાવક ઇચ્છુકારિ સમરત શ્રાવક વધુ એ ખેાલે.
અણું.
ખુશી ખબર.
શ્રી ભાવનગરમાં શ્રી ગાડીપાર્શ્વનાથજીના દેરાસરમાં એક નવુ જિનમદિર કરવામાં આવ્યું છે તેમાં શ્રાવણ વદ ૧ મે પ્રતિષ્ઠા કરવાનું મુહુર્તે છે. લાયકજી પધરાવવાના રૂ૨૧૫૧) તથા બીજા ચાર બિખતે પ ધરાવવાના ૨૨૩૩૧) થયા છે. બીજી ઉપજ પણ ઘણી સારી થઈ છે. શુદી છ ૭ ગુરૂવારે જળયાત્રાને વરધેડા હતાં તેમાં હાથી ઉપર સુરોાભીત હાદામાં પ્રભુજીને લઇને એસવાનું, માવતરે સ્થાનકે એસવાનુ તથા પાછળ ચામ્મર ધરાવનારનુ ધી મણુ ૧૦૦ ને સુમારે થયું છે. બીજી રથ વિ
ગેરેમાં પ્રભુજીને લઇને એસવા વગરનું ધી પણ ઘણું થયુ' છે. 'વરવેશ
*
ડાંની
દિવસે નવકારસી કરનાર દેાશી તેચંદ હકમચંદના નામથી કે કૈાત્તરીએ દેશાવરમાં ગયેલીએ છે. એ શુભ પ્રસંગે પધારવાની અમે પણું જૈનબ
ધુને વિનંતી કરીએ છીએ.
જિંનમુદ્રા પગ આશ્રીત "અને ચેગમુદ્રા હસ્તાક્ષીત છે. આ પ્રમાણે ખેલવાનુ પ્રવર્તન કેટલેક સ્થાનકે નથી . પણ તે શ!સ્રાકત છે માટે ખેલવુ જોઇએ.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
૦
નવી ચોપડીઓની જાહેર ખબર. ૧ શ્રી શત્રુંજયના નકશા. (રંગીત, કપડા સાથે) ૨ શ્રી આબુજીના નકશા. (રંગીત, કપડા સા.)
૦–૬–– " ૩ જૈન કલ્પવૃક્ષ (ઋષભદેવજીથી પકાવળી)
૧–૪–– ૪ અઢીદિપ સંબંધી વૃતાંત (નકશાઓ વાળી)
૨–૦–૦ પ મુનિરાજ શ્રી આત્મારામજી કૃત પૂજાઓ વિગેરે. ૦––૪–૦ ૬ રતિસાર કુમારનું ચરિત્ર. (બહુજ રસીક)
૦-૪–૦ - ૭ નવું જૈન પંચાંગ. (સંવત ૧૯૪૭ ના ફાગણ સુધી) ૦–૧–૦)
આ શિવાય બીજી ઘણી જૈન વર્ગને ઉપયોગી ચોપડીઓ અમારી ઓફીસમાં મળે છે તેના લીસ્ટ ગ્રાહકોને વેચેલાં છે. બીજાને જોઈએ તેણે પત્ર લખીને, મંગાવવું. બુકો વ્યાજબી કિંમતે તરતજ પિસ્ટદ્વારા મોકલવામાં આવશે.
મંત્રી. - पुस्तकोनी पहोंच. શ્રી ફખનગર નિવાસી જૈન પંડિત જીયાલાલ તરફથી વિદ્યા વાર એ નામની બુક ૧ મિથ્યાત્વના પ્રચાર સંબંધી ગદ્યમાં તથા પ્રાત:
ક્ષર મં૪િ પટ એ નામની બુક ૧ પ્રભાતમાં સ્મરણ કરવા યોગ્ય છે1.પાઓની અમને ભેટ દાખલ ભળી છે તે સ્વીકારીએ છીએપ્રથમની બુકની કિંમત બે આના. અને બીજીની અરધો આ છે બંને શાસ્ત્રી લીપીમાં અને હિંદુસ્થાની ભાષામાં છે. જોઈએ તેણે મંગાવવી. પિસ્ટેજ જુદું પડશે.
જાહેર ખબર.
ढुंढकमत समीक्षा. કમતીઓએ માન્ય રાખેલા અને અનુસારે જ તેઓએ નહીં માન્ય રાખેલી બાબતેનું ખંડન કરી તેને માનવા લાયક સિદ્ધ કરી છે. તે સાથે ટૂંક આથી પાર્વતીજીની બનાવેલી જ્ઞાનદીપિકા' નામની ચોપડીમાં કરેલા કુતર્કનું ખંડન કરેલું છે. આ બુક શ્રી મુજવલાના રહેનાર શ્રાવક જયદિઆલે બહુ પરિશ્રમથી બનાવી છે. ભાષા હિંદુસ્થાની અને અ-. ક્ષર શાસ્ત્રીમાં શ્રી મુંબઈમાં છપાય છે. જે કે થોડા વખતમાં તૈયાર થવા
ભવે છે. કિંમત માત્ર આઠ આના. પટેજ બે આના ૬ શુક પાકા પુરાની થશે. જેમાં તેણે નીચેના સરનામે પત્ર લખીને મંગાવવી.
શ્રી ગુજરવાળા દેશપંજાબ. થી જૈનધર્મ શ્રાવક લાલા કાહનચંદ નાનચંદ બજાજ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 0 लवाजमनी पहोच. 1-3 શા. નાથા લખમીચંદ. { 1-3 શા. ભાણજી મુળજી. 1-3 શેઠ. નાથા નારણજી. - | 1-3 શા લીલાધર હીરજી. 1-3 શા. અજરામર તેજશી. 1-3 શા. શામજી વીરજી. 1-3 વકીલ. વીસનજી માનશંગ. |. 1-3 શા. નાગરદાસ ભુદરદાસ. 1-3 શા. લલુભાઈ ધનજી. 1-3 ભણશાળી હીરાચ દ સેસકરણ 1-3 શા. હરજીવન હંસરાજ. 1-3 શા. હેમચંદ મોતીચંદ. 1--0 શા. વેલચંદ રામજી. 1-3 શા. મૂળચંદ પ્રેમજી. 1-3 શેઠ. લવજી કલ્યાણજી. 1-3 શા. કાળીદાસ દેવકરણ. 1-3 શેઠ. ગોકળ કલ્યાણજી.- 1-3 શા ભવાનદાસ હેમચંદ, 1---3 શા ઝવેરશા હરજીવન. 1-3 શા. જાદવજી ધનજી. 13 શા.ભુલાભાઈ મુળજી. 1-3 શા. ફુલચંદ હીરાચંદ. 1-3 શા. દેવચંદ ભારમલ.' 1-3 શા. વસ્તારામ સાંકળચંદ. 1-. શા. ઝવેર દામજી.. 10 શા. ગાંડ નાનજી. 1-0 વોરા જસરાજ સુરચંદ. -3 શા. પ્રેમ લાલજી 1-0 વોરા, ઓતમચંદ માણેકચંદ. 1-3 શા. વાડીલાલ હંગા. 1-3 શા. ઓતમચંદ કરશનજી. 1-3 શા. હરીલાલ મગનલાલ. 20 શેઠ આણંદજી મુળજી. | 13 શા. હાથીભાઇ મુળચંદ. 13 શેઠ. ડામર નથુભાઈ. ૧-શા. સુંદરજી પાનાચંદ. 1-3 રા. રા. બાલાભાઈ મગનલાલ. 2-12 પટવા કચરા નાનચંદ, 1 -4 શા. શિવજી હીરજી 1-3 શા. ભુદરશી દેવચંદ. 2-6 શા દગડુશા તીલકચંદ. 13 શ૪. લવજી ગળ. 1-2 શંધવી શવચંદ બહેચર. | 1--3 શા. હરચંદ જેચંદ. 2-6 પરી. રામચંદ સખારામ. 2-7 શા. ફુલચંદ પાનાચંદ, 1-3 સા. અંબાઈદાસ ગણેશ. 1-3 શા. નેનશી કચરા. 1-3 શા. જ્ઞાનચંદ નાનચંદ.. ! 1---3 શા. સભાગચંદ ઓતમચંદ. 1-3 શા. મોતીચંદ રવચંદ. | 1---0 શા. વાડીલાલ હીરાચંદ. 5-15 મેતા. લાલચંદ નથ. " 1-3 પરી. પાનાચંદ કુબેરદાસ. - કે 1-3 શા. દીપચંદ હંસરાજ. 13 શા. જમનાદાસ રચંદ. 13 પરી. ઠાકરશી લાલચંદ. | 1-3 શા. ગુલાબચંદ ટેકાજી. જે-૭ શા. નેમચંદ મુળચંદ. 2--6 મારવાડી, રણછોડ ગલાજી. 2 6 શા. પરમાણંદદાસ મુળચંદ, . 1---3. શા. સાકરચંદ હરખચંદ. 1-3 શા. લહેરૂં દોલતચંદ. . 1-3 શા. કેશવલાલ મૂળચંદ. 1 -4 ગાંધી. બલદેવ ગનાસાં. 1 1-3 શા. રૂપચંદ ઝવેરચંદ. 1- 3 શેઠા ભગા પંચાણ. - 1-3 શેઠ. અનેપચંદ ખીમચંદ. 1-3 વશનજી હીરજી. 2-6 શા. હરખચંદ મુળજી. 13 શા. રૂપશી જેઠા 3-4 શા. મુળજી કાનજી. પાછલું તથા નવું લવાજમ તાકીદે એકલા ( 3 * * * * * *પણ, For Private And Personal Use Only