________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री जैनधर्म प्रकाश.
JAIN DHARMA PRAKASH.
*_*_*_* * * ..*..
દાતુર.
ઘટા નાદ વગાડતાં, ખરરર થાય આકાશ; તેમ ભૂતળ ગજાવતું, પ્રગટયું જૈનપ્રકાશ. ૧
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક પ મુ. શક ૧૮૧૨. શ્રાવણ શુદિ ૧૫ સંવત ૧૯૪૬ અંકપ મે
प्रश्नोत्तर.
अनेक गुण संपन्न श्रीमन्महाराज श्री आत्मारामजी ( आनंद विजयजी) ए बंगाळानी एशीयाटीक सोसैटीना सेक्रेटरी डाक्टर होर्नलना
i
प्रश्नोना आपेला उत्तरो.
પ્રશ્ન કરનાર ડાકતર હાર્નલને કાઇ શ્રાવક તરફથી પરભાયા ખબર મળેલા કે શ્રી સન્મહારાજ શ્રી આત્મારામજી ( આનવિજયજી ) એ એક જૈનમતના સંધળા આચારોની પેઢી બતાવનારૂં કાઈ પ્રકારનું વૃક્ષ બનાવ્યું છે. તે ઉપરથી સાખે તેની એક નઝલ મગાવેલી તે મેલાવ્યા બાદ તે
ૐ ની જેમણે પ્રશ્ન પુદેશ તે મલપત્ર જેમાં ખીજી ? પણ કેટલીએક નષ્કુલા સાધક તડકેત છે તે મેં સે પત્રનું ગુજરાતીઆપાંતર આ નીચે આપ્યુ છે અને ત્યારબાદ તે પત્ર માંહેનો પ્રશ્ન!ના મોકલાવેલા ઉત્તરા પણ દાખલ કર્યા છે.
For Private And Personal Use Only