________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનપાલ પડિત થા.
૭૧.
સમ આયુધને જેણે હસ્તમાં ધારણ કર્યાં છે. લલાડે ભકુટી ચડાવેલી છે. અને અશ્વિમનની ક્રિયા કરી રહી છે મંવી ભવાનીને જોતે ભય પામ્યા સતે। તરતજ હું બહાર નીકળ્યા અને હમણાં યુદ્ધને સમય છે પૂજાને સમય નથી એમ જાણીને તેની પૂજા પણ મેં ન કરી.”
કરીને રાજાએ પુછ્યુ રૂદ્રની પૂજા તે કેમ ન કરી” ધનપાળ એલ્યે.–
अकंठस्य कंठे कथं पुष्पमाला विना नासिकायाः कथं गंधपः अकर्णस्य कर्णे कथं गीतनादाः अपादस्य पादे कथं मेप्रणामः ॥ १ ॥
“ જેને ! નથી તેના કહતે વિષે પૂષ્પમાળા કેમ હાય? જેને નાસિ કા નથી તેની પાસે ગ ંધ અને ધૂપ શા માટે હાય ? જેને કાન નથી તેના કાનની પાસે ગીત નાદ શા માટે હોય ? અને જેને ચરણ નથી તેના ચરણમાં હું નમસ્કાર પણ કેમ કરૂ?”
k
રાજાએ કરીને પુછ્યું “ વિષ્ણુની પૂજા કર્યા વિના તેની સન્મુખે વસ્ત્રને પડદા કરીને જલદી કેમ તેના મદિરમાંથી બહાર નીકળ્યા ધનપાળ એલ્સે “વિષ્ણુ પાતાની સ્ત્રીને ઉત્સંગમાં ધારણ કરીને રહેલા હતા તેથી મેં વિચાર્યું કે હમણાં વિષ્ણુ અંતઃપુરને વિષે સ્થિત રહેલા જણાય છે માટે અત્યારે પૂજા ને સમય નથી કેમ કે કેઈ સામાન્ય પુરૂષ પણ જ્યારે પેાતાની સ્ત્રી પાસે એકાંતમાં હાય છે ત્યારે સત્પુરૂષો તેની સમિપે જતા નથી તે તે ત્રણ ખંડના સ્વામી છે માટે તેની પાસે એકાંતમાં જવાય. કેમ ? એમ વિચારીને દૂરથીજ પાછા વળ્યે અને ચતુષ્પને વિષે જતા આવતા જનેની દૃષ્ટિ ન પડવા માટે તેની આડે અને પડદે કર્યું.”
વળી રાજાએ પુછ્યુ કે “તેં મારી આજ્ઞા વિના ઋષભદેવની પૂજા કેમ કરી?” તેણે કહ્યું કે હું રાજન! તમે દેવ પૂજા કરવાને માટે આ ના દીધી હતી તે દેવત્વ મેં શ્રીઋષભદેવ સ્વામિમાંજ જેયું અને તે કારણથી મેં તેમની પૂગ્ન કરી. તેમના દેવત્વ સ્વરૂપતુ વર્ણન આ પ્રમાણે ~ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं arrain नि
For Private And Personal Use Only