Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૪ www.kobatirth.org શ્રી જૈનધર્મ પ્રકાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir હક્કારતાં યમનડાં, નલકાર કરેઈ, "તાકીદ કરતા એવા યમરાજાના સુભટને નાના કહે છે.” તે વખતે અવસરને જાણુ એવે! ધનપાળ પતિ મેણે-રે ૩જન્! આ વૃદ્ધા જે કાંઈ કહે છે તે સાંભળેા’~~~ किंनंदिः किं मुरारिः किमुरतिरमणः किंनलः किंकुबेरः किंवाविद्याधरोसौ किमथसुरपतिः किंविधुः किंविधाता नायनार्यनचार्य नखलुनहिनवानापिना सौनचेप क्रिडांक प्रवृत्तीयदिह महितले भूपतिर्भोजदेवः ॥ १ ॥ ભાવાર્થ-વૃદ્ધાને કન્યા પુછે છે કે આ ચાલ્યા આવે છે તે શુ નદિ છે? શું કૃષ્ણ છે? શુ કામદેવ છે? શું નળરાજા છે? શુ ધનદ છે? શુ વિદ્યાધર છે? શું ઈંદ્ર છે? શુ ચંદ્રમા છે? કે શુ વિધાતા છે? વૃદ્ધા કહે છે કે હે પુત્રી તે કડ્ડા તેમાંથી એ કેાઈ નથી પણુએ તે આ મહિ તળને વિષે ક્રિડા કરવાને પ્રવર્ત્તમાન થયેલા ભૂપતિ ભેજ દેવ છે. રાજા આ કાવ્ય સાંભળીને તુષ્ટમાન થયે! છતે મેલ્યે હું ધનપાળ! હું તારી ઉપર તુષ્ટમાન થયે! છુ માટે તું યથેાચિત વાંછિત વર માગ.” તે વખતે ધનપાળ સરેાવરના વર્ણન સમયે ઉત્પન્ન થયેલે રાજાને દુરભિપ્રાય બુદ્ધિબળવડે જાણીને આ પ્રમાણે ખેલ્યુંા--ડે રાજ; જો વાંછિત વરને આપે તે તત્કાળ પ્રસન્ન થઈને મારાં એ નેત્ર મને આપે.” આ વચન સાંભળીને રાજા અત્યંત વિસ્મય પામ્યા છતા ચિતવવા લાગ્યા કે અલિપ જે વાત્તા મેં કેાઈની પાસે પ્રકાશિત કરી નથી તે આણે કેમ જાણી? શું એના હૃદયને વિષે કાંઈ જ્ઞાન વñ છે?” આ પ્રમાણે વિચાર કરીને અનેક પ્રકારના દાન સન્માનાદિકે કરીને રાજાએ ધનપાળને સત્કાર કર્યા. પછી પુછ્યુ હે ધનપાળ ! તેં મારા મનને અભિપ્રાય શી રીતે જાણ્યા?” ધનપાળ એલ્યેા શ્રી જિનધર્મી સેવન કરવાથી ઉત્પન્ન થયેલા બુદ્ધિ બળથી મેં આપના અભિપ્રાય જાણ્યા. તેણે શ્રધર્મ વિધિ પ્રકરણ તથા ઋષભ પંચાશિકાદિક ગ્રંથા બતાવ્યા અને જૈનશાસનની ધણી ઉન્નતિ કરી. એ પ્રમાણે યાજ્જિય પર્યંત છ યંતના યુક્ત સભ્યાદિ ધર્મને આ રાધી પ્રાંતે સયંમ ગ્રહણુ કરીને દેલેકે જતા હવા. "સ્કૃતિ સમ્યકત્વયતના વિષે ધનપાળ પંડિતની કથા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18